ભાડાપટ્ટાની દુકાનો -ગોડાઉનો-જમીનો નિર્વાસિતોની મિલકતો હવે કાયદેસર માલિક થવાનો માર્ગ મોકળો થયો

અમદાવાદ મહાનગરમાં વર્ષો જૂના પડતર રહેલા નિર્વાસિત મિલકતધારકો-દુકાનો-છૂટક જમીનો માલિકી હક્કની સમસ્યાનુ આગવી નિર્ણાયકતાથી નિવારણ લાવતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંવેદનાસ્પર્શી માનવીય અભિગમ અમદાવાદ માં ૪૦૦૦ થી વધુ ભાડાપટ્ટાની દુકાનો … Read More