Somnath Mahashivratri 2024: 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર

Somnath Mahashivratri 2024: દરિયા કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા, તેમજ સોમનાથ મંદિરમાં ધ્વજાપૂજા સોમેશ્વર મહાપૂજા પાઘ પૂજાનો મળશે લાભ 8 માર્ચે સાંજે 6:30 કલાકે સોમનાથની ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતી … Read More

શ્રી સોમનાથ મંદિર ને “બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત” નો એવોર્ડ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે એનાયત કરવામાં આવ્યો.

શ્રી સોમનાથ મંદિર ને બેસ્ટ સ્પીરચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત નોએવોર્ડ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે એનાયત કરવામાં આવ્યો. ગાંધીનગર, ૧૨ જાન્યુઆરી: તા. 11.1.2021 ના રોજ ટુરિઝમ એવોર્ડ-2020 નું આયોજન … Read More