ભગવાનના ભજન-કીર્તન કરવા પાછળ રહેલું છે આ કારણ..! જાણો ટેરો કાર્ડ રિડર(Tarot card reader) પુનિત લુલ્લા પાસેથી , જુઓ વીડિયો
ધર્મ ડેસ્ક, 10 એપ્રિલઃ મોટાભાગના લોકોને સંગતી સાંભળવુ ગમે છે. ઘણા લોકો પોતે ગમે તે કાર્ય કરતા હોય પરંતુ ભગવાનનું નામ કાને પડે તે માટે હનુમાન ચાલીસા કે કોઇ માતાજીનું ભગન મુકતા હોય છે. જેનાથી સમાત્કમ વિચાર આવે છે. ભગવાનના ભજન-કીર્તન કરવા પાછળ રહેલું એક લૌકિક તત્વ રહે છે. આવો જાણીએ આ વિશે શું કહે છે ટેરો કાર્ડ રિડર(Tarot card reader) પુનિત લુલ્લા…
આ પણ વાંચો….
જાણો, પીપળાની પૂજા થી પ્રસન્ન થઇ જાય છે શનિદેવ(Shanidev), તેની પાછળ છે ખુબજ રસપ્રદ કથા