કિડની અને સ્વાદુપિંડના પ્રત્યારોપણ બાદ ચેતનાબેનના જીવનમાં નવચેતના પ્રસરી

કિડની અને સ્વાદુપિંડના પ્રત્યારોપણ બાદ શિક્ષિકા ચેતનાબેનના જીવનમાં નવચેતના પ્રસરી કિડની હોસ્પિટલમાં ૭ કલાકના સફળ ઓપરેશન બાદ ભારતમાં રેર ગણાતું બેવડું ટ્રાન્સપ્લાન્ટ પાર પડાયુ અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૧૯ ઓક્ટોબર: … Read More

નવરાત્રિને માતૃ શક્તિની વંદનાનું પર્વ ગણાવ્યું છે ત્યારે કાનનની કથા નારી શક્તિની સબળતાની પ્રતીતિ કરાવે છે

નારી શક્તિ વંદના નારાયણી નારી તું કદીના હારી: સયાજી ના સ્ટાફ નર્સ કાનન સોલંકી ટેસ્ટ ટ્યુબ આધીન સગર્ભાવસ્થા છતાં કોવિડ વોર્ડમાં નિર્ભયતા સાથે દર્દીઓની સેવા કરતાં રહ્યાં કોરોના સંક્રમિત થયાં … Read More

કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તાર માટે રાજકોટ કલેકટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તારમાં સામાજીક, શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન અને ધાર્મિક-રાજકીય મેળાવડા સંદર્ભે રાજકોટ કલેકટરશ્રી રેમ્યામોહન દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૭ ઓક્ટોબર કોવિડ-૧૯ની વૈશ્વીક મહામારીના સમયે સંકક્રમણને ફેલાતો અટકાવવા તથા ચાલુ … Read More

કપાસમાં રોગ નિયંત્રણ અર્થે વૈજ્ઞાનિક ભલામણ

રાજકોટ, ૧૭ ઓક્ટોબર: કપાસના પાકમાં ચાપવા બેસવા  અને ફૂલ ઉઘડવા અવસ્થાએ જોવા મળતી તડતડીયા, સફેદ માખી અને  થ્રીપ્સના નિયંત્રણ માટે ફ્લોનીકામીડ ૫૦  ટકા  વે.પા. ૪  ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. કપાસમાં  પાનનાં ટપકાના … Read More

પ્લાઝ્મા ડોનેટ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં કોઈ ફેર પડતો નથી: ડો. કૃપાલ પુજારા

પ્લાઝ્મા ડોનેટ કરવાથી લોહીમાં એન્ટિબોડીઝનો ઘટાડો થતો નથી પરંતુ નવા એન્ટિબોડીઝ સતત બનતા રહે છે જરૂરિયાતમંદ દર્દીઓને પ્લાઝ્મા નિઃશુલ્ક આપવામાં આવે છે રાજકોટ સિવિલમાં પ્લાઝ્મા ડોનેશન માટે ૨૪ કલાક કાર્યરત … Read More

કોરોનાથી બચવું હશે તો આપણે સ્વયં પણ જાગૃત થવું પડશે

કોરોનાથી બચવું હશે તો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે આપણે સ્વયં પણ જાગૃત થવું પડશેરાજકોટના સિધ્ધિ વિનાયક મંદિરના સંસ્થાપક કિરીટભાઈ કુંડલીયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૭ ઓક્ટોબર: … Read More

ડ્રિપ ઈરીગેશન યોજનાની સહાય થકી ખેડુતે એક હેકટરમાં ૬૦૦ મણ કોબીજ પકવી

ડ્રિપ ઈરીગેશન યોજનાની રૂા.૭૫ હજારની સહાય થકી ઉમરપાડાના નસારપુરના ખેડુતે એક હેકટરમાં ૬૦૦ મણ કોબીજ પકવી સરકારની સહાય સાથે મારી મહેનત આજે ફળી છેઃ ખેડુત જીતુભાઈ વસાવા અહેવાલ: પરેશ ટાપણીયા, … Read More

“કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: કોરોના દર્દી

ઉંમરના આંકડા નહીં પરંતુ તન-મનની શક્તિના સંગઠન સાથે કોરોના સામે વિજ્યી બનતા રાજકોટવાસીઓ “કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: ૫૮ વર્ષીય પ્રેમનાથભાઈ મિશ્રા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો:શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૬ ઓક્ટોબર: રાજકોટના જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ  કોરોનાના કપરા સમયમાં લોકોને ‘‘ભય’’ થી નહીં … Read More

૧૧૦ ડિગ્રી વળેલી ખૂંધને પેડીકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટીયોટોમી થકી પૂર્વવત કરતા સિવિલ સ્પાઇન તબીબો

આજે વર્લ્ડ સ્પાઇન ડે… ૧૧૦ ડિગ્રી વળેલી ખૂંધને પેડીકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટીયોટોમી થકી પૂર્વવત કરતા સિવિલ સ્પાઇન તબીબો ચાર કલાક ચાલેલી રીવીઝન સ્પાઇન સર્જરી બાદ વસંતભાઇ હરતા ફરતા થયા કોરોનાકાળમાં અત્યંત … Read More