“કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: કોરોના દર્દી

ઉંમરના આંકડા નહીં પરંતુ તન-મનની શક્તિના સંગઠન સાથે કોરોના સામે વિજ્યી બનતા રાજકોટવાસીઓ “કોરોનારૂપી આપદાએ આયુર્વેદ ઉપચાર પ્રત્યે મારો વિશ્વાસ મજબૂત કર્યો છે”: ૫૮ વર્ષીય પ્રેમનાથભાઈ મિશ્રા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો:શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ

‘ભય’ થી નહી, ‘ભાવ’ થી જીવો જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૬ ઓક્ટોબર: રાજકોટના જાણીતા કથાકાર શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ  કોરોનાના કપરા સમયમાં લોકોને ‘‘ભય’’ થી નહીં … Read More

૧૧૦ ડિગ્રી વળેલી ખૂંધને પેડીકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટીયોટોમી થકી પૂર્વવત કરતા સિવિલ સ્પાઇન તબીબો

આજે વર્લ્ડ સ્પાઇન ડે… ૧૧૦ ડિગ્રી વળેલી ખૂંધને પેડીકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટીયોટોમી થકી પૂર્વવત કરતા સિવિલ સ્પાઇન તબીબો ચાર કલાક ચાલેલી રીવીઝન સ્પાઇન સર્જરી બાદ વસંતભાઇ હરતા ફરતા થયા કોરોનાકાળમાં અત્યંત … Read More

૧૦૮ની પ્રશંસનિય કામગીરીને લીધે માતા અને બાળકી નો જીવ બચ્યો

જામનગર નજીક કાનાલુસ મા ૧૦૮ની પ્રશંસનિય કામગીરીને લીધે માતા અને બાળકી નો જીવ બચ્યો કાનાલુસ રેલ્વે સ્ટેશન નજીક માલગાડી પાસે પ્રસૂતિ કે પીડા ઉપડતાં પ્રસૂતા ને ૧૦૮ની ટીમે દોઢ કિલોમીટર … Read More

સુરત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓએ કોરોનાથી સાવચેત રહેવાના સામૂહિક શપથ લીધા

સુરત, ૧૪ ઓક્ટોબર: સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ જનજાગ્રુતિ આંદોલનના ભાગરુપે સુરત જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા દ્વારા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના પાલન સાથે કોવિડ-૧૯ … Read More

કોરોના થયો પણ જ્ઞાનનો પ્રવાહ ન અટક્યો

કોરોના થયો પણ જ્ઞાનનો પ્રવાહ ન અટક્યો હોમ આઇસોલેશન દરમિયાન ઓનલાઇન અભ્યાસ કરીને કોરોનાને મ્હાત આપતો સ્મિત અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: વર્તમાન સમયમાં કોરોનાની મહામારીની વિકટ પરિસ્થિતિમાં જ્યારે શિક્ષણકાર્ય … Read More

અંધકાર તરફ ધકેલાઈ રહેલા “રોશની”ના જીવનમાં “રોશની” ઉમેરતા સિવિલના તબીબો

સિવિલ સર્જરી વિભાગમાં થઇ ઐતિહાસિક સર્જરી હિપેટેક્ટોમી સર્જરી કરી લીવરનો અમુક ભાગ કાપીને અંધકાર તરફ ધકેલાઈ રહેલા “રોશની”ના જીવનમાં “રોશની” ઉમેરતા સિવિલ તબીબો સપ્ટેમ્બર મહિના દરમિયાન સિવિલ સર્જરી વિભાગમાં ૩૨૫ … Read More

ઘરબાર છોડી ગયેલા મહિલાને સમજાવીને પૂનઃ તેમના ઘરે પહોંચાડતી અભયમ ૧૮૧ની ટીમ

કોરોનાગ્રસ્ત પિતાની ચિંતામાં માનસિક વ્યગ્રતા અનુભવતા મહિલાને ૧૮૧ ની ટીમે આપ્યો સધિયારો અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: ૧૮૧ હેલ્પલાઇન પર સાંજે ૬:૩૦ વાગે એક જાગૃત નાગરિકનો ફોન આવે … Read More

આંખનો ખુણો ભીંજવીને સંવેદનશીલતા સાથે કોરોના દર્દીઓની અંતિમ ક્રિયાની કપરી ફરજ અદા કરતો મેડીકલ સ્ટાફ

“અલ્લાહની રહેમત છે કે, છેલ્લા ૭ માસથી અંતિમવિધીનું કાર્ય કરી રહ્યા છીએ તેમ છતાં સ્ટાફનો એકપણ સદસ્ય આજદિન સુધી કોરોનાથી સંક્રમિત નથી થયો “: સેનેટરી ઈન્સ્પેક્ટર શાહિલ પઠાણ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

જો અપને પરિવાર સે કરતે હૈ પ્યાર વો કોરોના ટેસ્ટ સે કૈસે કરે ઈન્કાર?

જો અપને પરિવાર સે કરતે હૈ પ્યાર વો કોરોના ટેસ્ટ સે કૈસે કરે ઈન્કાર ?: ‘સંદેશ’ ના નિવાસી તંત્રી જયેશ ઠકરારનો ‘‘પ્રેરક સંદેશ’’ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: સંદેશ દૈનિકના … Read More