‘‘દિકરાનું ઘર’’ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશ દોશીનો પ્રેરક સંદેશ

કોરોના મહામારીનો ડર્યા વગર હિંમતભેર સામનો કરી આપણે સૌ આ આફતને અવસરમાં પલટાવીએ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોવીડ -૧૯ ની મહામારીનો ડર્યા … Read More

અંધકારમય જીવનમાં ઉજાસ પાથરતા માનસિક આરોગ્ય હોસ્પિટલના દર્દીઓ

“લોકલ ફોર વોકલ”ના મંત્રને અપનાવી દિવાળી માટે ૩૦ હજાર દિવળાઓ તૈયાર કરતા દર્દીઓ સંકલન:અમિતસિંહ ચૌહાણ “મળી છે ઘણી માનસિક વ્યથાઓ છતા પણ ન અમે અંધકાર પાથરીએ…અધરા છે સવાલ અંધકારના..જવાબમાં અમે … Read More

રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં સેવાનો કર્મયોગ સાર્થક કરતાં ૫૫૦ નર્સિંગ કર્મયોગીઓ

રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં સેવાનો કર્મયોગ સાર્થક કરતાં ૫૫૦ નર્સિંગ કર્મયોગીઓ ૧૭ નર્સિંગ દંપતિઓમાંથી ૯ દંપતિ સહિત ૧૦૨ નર્સિંગ સ્ટાફના કર્મીઓ કોરોના સંક્રમિત થયાં અને સાજા થઈ ફરી હાર્યા-થાક્યા વગર … Read More

કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી

સિવિલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત પેરામેડીકલ સ્ટાફની સંનિષ્ઠ કામગીરી કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી ક્રિષ્નાબેન કાશીયાણી અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં … Read More

સવારની કસરત સાથે ગરબાનો સમન્વય કરી કોવિડ દર્દીઓને નવરાત્રીની આનંદ અનુભૂતિ કરાવી

સયાજીનો કોવિડ વોર્ડ બન્યો ચાચર ચોક સવારની કસરત સાથે ગરબાનો સમન્વય કરી કોવિડ દર્દીઓને નવરાત્રીની આનંદ અનુભૂતિ કરાવી કવાયત સાથે ગરબાના સમન્વય થી માં ની ભક્તિની ઊર્જા અને ચેતનાનો સંચાર … Read More

“અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે: ડો. ચેતનાબેન ડોડીયા

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારના કર્મયોગની સાધનામાં કાર્યરત નિષ્કામ કર્મયોગી ફ્લોર મેનેજરની આયોજનબદ્ધ ટીમ “અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે, તેથી તેમની સંભાળ એજ મારૂં કર્મ એજ મારો ધર્મ”: ડો. ચેતનાબેન … Read More

ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ કોરોનાથી થયા મુકત

  રાજકોટની સિવિલ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરના ડોકટરો, નર્સોની શ્રેષ્ઠ સારવાર થકી રાજકોટના ૭૯ વર્ષીય વૃધ્ધ હરિભાઇ ત્રાંબડિયા કોરોના –કબજિયાતની બિમારીથી મુકત બન્યા છે.  અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: હરિભાઇ પરિવારજનો સાથે નિવૃત જીવન પસાર કરે છે. તેમને … Read More

કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ

કોરોના કાળમાં પણ કુટુંબ કલ્યાણ કેન્દ્રની સેવા અવિરત ચાલુ રાજકોટ જિલ્લામાં કુટુંબ નિયોજનની ૨૮૪ લેપ્રોસ્કોપીક સર્જરી કરાઈ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’, સુરક્ષિત સગર્ભા માતા … Read More

૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત કર્યો

૨૦ વર્ષથી અસ્થમાની બીમારી ધરાવતા ૯૮ વર્ષની વયે દૂધીબેન રામાણીએ મક્કમ મનોબળથી કોરોનાને વયનિવૃત  કર્યો “શારીરિક નહીં માનસિક સ્વાસ્થ્ય જ મનુષ્યને સ્વસ્થ રાખે છે”: જૈફ વયના દર્દી દૂધીબેન રામાણી અહેવાલ:શુભમ … Read More

કોરોના સે ના હો પરેશાન, ઉસકા ભી મિટ જાયેગા નામો નિશાન

કોરોના સે ના હો પરેશાન, ઉસકા ભી મિટ જાયેગા નામો નિશાન રાજકોટના જાણીતા નાટયકાર અને આકાશવાણીના પૂર્વ ઉદ્દઘોષક ભરત યાજ્ઞિકનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૯ ઓક્ટોબર: રાજકોટના જાણીતા … Read More