મેં પ્લાઝમાં ડોનેટ કર્યુ…શું તમે કર્યુ ?
સેવાભાવી અમદાવાદી અનલભાઇ વાઘેલાએ એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યુ આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશે ક્યાંથી?? અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે જાણીતું … Read More