રાજકોટ સિવિલ હોસ્પિટલમા ઓક્સીજન વપરાશમાં નોંઘપાત્ર ઘટાડો: એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ

હોસ્પિટલનુ ભારણ ઘટવાની સાથે દર્દીઓની તબિયત સુધારા પર એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી હેતલકુમાર ક્યાડાએ આપી જાણકારી સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ અને … Read More

આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા

સિવિલ હોસ્પિટલના તમામ આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા કિશોરભાઈ ડૉક્ટર્સનો જુસ્સો બુલંદ કરવા પીપીઈ કીટ પહેરી આભાર દર્શનનું પોસ્ટર લઇ રાજકોટના વિસ્તારોમાં ફરશે એકવાર પીપીઈ કીટ … Read More

સમરસ હોસ્ટેલ : ૩ વયોવૃદ્ધ દર્દીઓ કોરોના સામે અજેય

સમરસ હોસ્ટેલ : જ્યાં અનુભવાય છે, પારિવારિક સંવેદનાઓ ડાયાબિટીઝ, શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી બીમારી ધરાવતા ૩ વયોવૃદ્ધ દર્દીઓ કોરોના સામે અજેય રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: કોરોના મહામારીને નાથવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની સાથે સમરસ હોસ્ટેલ ખાતે પણ … Read More

પ્લાઝમા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે

પ્લાઝમા ડોનેટ કરી સામાજિક જવાબદારીનુ વહન કરતા ડો. અંકુર પારેખ :  બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કરવાની દર્શાવી તત્પરતા “પ્લાઝમા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે”: ડો. અંકુર … Read More

કોરોના સંક્રમિત થયેલા ૧૩૫ તબીબો, ૯૨ નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં

સિવિલ હોસ્પિટલના અડીખમ યૌધ્ધાઓ કોરોના સંક્રમિત થયેલા ૧૩૫ તબીબો, ૯૨ નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં કોરોના જંગમાં ૮૩૭ તબીબો અને ૬૦૯ નર્સોનું ગ્રાઉન્ડ લેવલ મહત્વનું યોગદાન સુરત, ૨૩ સપ્ટેમ્બર: ભગવાન … Read More

સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના … Read More

અનેક બીમારીઓથી પીડીત અને કોરોના સંક્રમીત સગર્ભાની કરાવાઇ સફળ પ્રસૃતિ

રાજકોટની કોવીડ-૧૯ના તબીબોની સિધ્ધીમાં એક નવું સુવર્ણ પિચ્છ ઉમેરાયું થાયરોડ, ડાયાબીટીઝ, હાઇપર ટેંશન અને બી.પી.સહિતની બીમારીઓથી પીડીત કોરોના સંક્રમીત સગર્ભાની કરાવાઇ સફળ પ્રસૃતિ પોણાચાર કિલોના તંદુરસ્ત નવજાત શીશુના આગમનથી હોસ્પીટલ અને પરીવારજનોમાં છવાયો “નંદ ઘેર … Read More

કોરોનાથી ભયમૂક્ત બની પ્લાઝમા ડોનેટ કરીને અન્યોનું જીવન બચાવવા નિમિત્ત બનીએ: જયેશભાઈ ઉપાધ્યાય

બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૨સપ્ટેમ્બર:આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે, તેવા સમયે રાજકોટ શહેરે કોરોનાની કામગીરીમાં કયાય પાછીપાની નથી કરી. તેમ રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખશ્રી જયેશભાઈ ઉપાધ્યાયે તેમનો પ્રેરક સંદેશ આપતાં વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કારણે આવી પડેલી લોકડાઉનની પરિસ્થિતિમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું રસોડું શરૂ કરવામાં આવ્યું હતુ. એની નોંધ વિવિધ માધ્યમોએ પણ લીધી હતી. કોરોનાના સમયમાં લોકોને મદદરૂપ થવાની સાથે મને પણ કોરોના બિમારી લાગુ પડી. કોરોનાની બિમારી શું હતી, તે મને ખબર નથી પરંતુ ત્રણ દિવસમાં જ હું તેનાથી સ્વસ્થ થઈ ગયો. loading… કોરોના વોરીયર્સ તરીકે મે ભૂતકાળમાં પણ કામ કર્યું છે, અત્યારે પણ કરી રહયો છું અને આવતી કાલે પણ કરતો જ રહીશ. તેમ જણાવતાં જયેશભાઈ વધુમાં કહે છે કે, હું એક સામાજિક કાર્યકર્તા તરીકે રાજકોટવાસીઓને વિનંતી કરૂં છું કે, કોરોનાથી ડર્યા વિના હિંમત રાખી તેનો સામનો કરો, અને તેમ છતાં પણ જો આપને કોરોના થાય તો જરાપણ ગભરાયા વિના સરકારની માર્ગદર્શિકાનું પાલન કરીને તથા યોગ્ય આહારની સાથે ઉકાળા, હળદર, લીંબુ વગેરેનું દરરોજ સેવન કરશો તો ઝડપથી સ્વસ્થ બની શકશો. અને કોરોના મૂક્ત બન્યા પછી આપ પણ મારી જેમ આપના પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોના જીવનને બચાવવામાં નિમિત્ત બનશો, તો આપણે કોરોના સામેનો જંગ બહું ઝડપથી જીતી શકીશુ અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ .

મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત:જય વસાવડા

કોરોના વાઇરસ ફેફસા ઉપર આક્રમણ કરી શકે…. છાતી ના જીગર ઉપર નહીં ટેસ્ટ , ટ્રેસ, ટ્રીટમાં પ્રશાસન ને સહકાર આપીએ મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત: જય વસાવડા સંકલન…નિખિલેશ ઉપાધ્યાય/ નિરાલા … Read More

નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત એસ.આર.પી.ના ૬ જવાનો થયાં કોરોનામુક્ત

રાજકોટ ખાતે ફરજપરસ્ત વડોદરાના ૬ પોલીસ કોન્સ્ટેબલ કહે છે, “ઘરથી દૂર એક ઘર એટલે સમરસ કોવિડ કેર સેન્ટર” “પ્રાણાયામ – યોગ મારા માટે બન્યા પોઝીટીવિટીના ડેઇલી ડોઝ” : સતિષસિંહ સોલંકી … Read More