રાજ્યના પશુપાલકોની મદદ માટે દૂધ સંઘોને આ પાવડરની નિકાસ માટે સહાય અપાશે : નીતિનભાઇ પટેલ

પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઆંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરના ભાવ ઘટતાં રાજ્યના પશુપાલકોની મદદ માટે દૂધ સંઘોને આ પાવડરની નિકાસ માટે સહાય અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દૂધના પાવડરની … Read More

જીવન- મરણના તુમૂલ સંઘર્ષમાં “વાત્સલ્ય” જીત્યું

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડની મદદથી વસ્ત્રાલના રમેશભાઇ પટેલની હ્યદયની બાયપાસ સર્જરી મફતમાં થઇ લાભાર્થી રમેશભાઇ પટેલ • મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડથી મારા જેવા રાજ્યના અનેક લોકોનો જીવ બચ્યો છે• મુખ્યમંત્રી … Read More

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: ગુજરાત વિધાનસભા/ લોકસભાની ચૂંટણી દરમિયાન ઈ-ફાઈલિંગથી ઉમેદવારી પત્ર ભરતી વખતે … Read More

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાને મંજૂરીની મહોર મારતા રાષ્ટ્રપતિશ્રી

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાનેમંજૂરીની મહોર મારતા રાષ્ટ્રપતિશ્રી ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે ગૃહ રાજ્ય મંત્રી … Read More

રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર રેન્જ આઇ.જી. કચેરી – પોલીસ કર્મી આવાસ-પોલીસ મથક સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કર્યા ગૃહ રાજ્યમંત્રીશ્રી-મહિલા બાળકલ્યાણ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી કાયદાઓ વધુ કડક … Read More

અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા

રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે રાજ્યમાં વરસાદની અનિયમીતતા-દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની તિવ્ર અછત ન સર્જાય તે માટે … Read More

રાજ્યની પાંજરાપોળોને સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા નવી યોજના જાહેર

ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ-ગ્રીન ફોડર બેલર –ચાફકટર – ઇરીગેશન સીસ્ટમ – રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળ ને મળશે સહાય ગાંધીનગર,૧૧ ઓક્ટોબર: રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો … Read More

કડોદરા ખાતે રૂ.૨.૯૩ કરોડના ખર્ચે બનનાર માર્ગોનું ખાતમુહૂર્ત

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કડોદરા ખાતે રૂ.૨.૯૩ કરોડના ખર્ચે બનનાર માર્ગોનું ખાતમુહૂર્ત અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત,૧૦ ઓક્ટોબર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે … Read More

છેલ્લા ૧૦ દિવસ દરમિયાન શહેરના તમામ દવાખાનાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જણાયો

વડોદરા શહેર જિલ્લામાં ધન્વંતરિ રથો દ્વારા ઘર સમીપ આરોગ્ય સેવાઓ શરૂ કરવાના પ્રથમ ૧૦૦ દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ લોકોએ લીધો લાભ: છેલ્લા ૧૦ દિવસ દરમિયાન શહેરના તમામ દવાખાનાઓમાં કોરોનાના … Read More

“ઇઝ ઓફ લિવિંગ”થી નગરો રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધાઓ વધારીને ઇઝ ઓફ લિવિંગ થી નગરો રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામમાં 2.88 કરોડ ના … Read More