રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર રેન્જ આઇ.જી. કચેરી – પોલીસ કર્મી આવાસ-પોલીસ મથક સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કર્યા ગૃહ રાજ્યમંત્રીશ્રી-મહિલા બાળકલ્યાણ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી કાયદાઓ વધુ કડક … Read More

અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા

રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે રાજ્યમાં વરસાદની અનિયમીતતા-દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની તિવ્ર અછત ન સર્જાય તે માટે … Read More

રાજ્યની પાંજરાપોળોને સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા નવી યોજના જાહેર

ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ-ગ્રીન ફોડર બેલર –ચાફકટર – ઇરીગેશન સીસ્ટમ – રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળ ને મળશે સહાય ગાંધીનગર,૧૧ ઓક્ટોબર: રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો … Read More

કડોદરા ખાતે રૂ.૨.૯૩ કરોડના ખર્ચે બનનાર માર્ગોનું ખાતમુહૂર્ત

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કડોદરા ખાતે રૂ.૨.૯૩ કરોડના ખર્ચે બનનાર માર્ગોનું ખાતમુહૂર્ત અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત,૧૦ ઓક્ટોબર: સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે … Read More

છેલ્લા ૧૦ દિવસ દરમિયાન શહેરના તમામ દવાખાનાઓમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જણાયો

વડોદરા શહેર જિલ્લામાં ધન્વંતરિ રથો દ્વારા ઘર સમીપ આરોગ્ય સેવાઓ શરૂ કરવાના પ્રથમ ૧૦૦ દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ લોકોએ લીધો લાભ: છેલ્લા ૧૦ દિવસ દરમિયાન શહેરના તમામ દવાખાનાઓમાં કોરોનાના … Read More

“ઇઝ ઓફ લિવિંગ”થી નગરો રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી

રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધાઓ વધારીને ઇઝ ઓફ લિવિંગ થી નગરો રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામમાં 2.88 કરોડ ના … Read More

પાણી, આરોગ્ય અને રોડ રસ્તાની જન સુવિધા ગામડે-ગામડે પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ:કુંવરજીભાઇ બાવળિયા

જસદણ તાલુકામાં રૂ. ૬૫ લાખથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા રૂ. ૨૫ લાખના ખર્ચે બરવાળા ખાતે પેટા આરોગ્ય કેન્દ્ર અને વેલનેસ સેન્ટર ખુલ્લું મુકાયું કનેસરા, રાણીંગપર અને રંજીતગઢમા … Read More

પેટા ચૂંટણી ના પ્રચાર માટે રાજ્ય સરકારે ચૂંટણી પ્રચાર સંદર્ભે કેટલીક સૂચનાઓ જાહેર કરી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૧૦ ઓક્ટોબર: રાજ્યમાં યોજાનારી વિધાન સભા ની 8 બેઠકો ની પેટા ચૂંટણી ના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાયરસ ના સંક્રમણ અને લોકો ના આરોગ્ય સુખાકારી … Read More

ડિજિટલ સેવા સેતુના દિશાદર્શક નિર્ણયને હર્ષભેર વધાવતા પડધરી તાલુકાના ગ્રામજનો

“આવકના દાખલાની રજુઆત કર્યાની ૧૫ મિનિટે આવકનો દાખલો હાથમાં”: લાભાર્થી મહેશભાઈ રાઠોડ  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૯ ઓક્ટોબર: છેવાડા માનવીની સુખ-સુવિધાની દરકાર લેતી નિર્ણાયકશીલ રાજ્ય સરકારે રાજ્યવ્યાપી ડિજિટલ સેવા સેતુનો … Read More

નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ રાજ્ય માં પ્રવર્તમાન … Read More