154th Birthday of Mahatma Gandhi: ગુજરાત વિધાનસભા ખાતે મહાત્મા ગાંધીજીના ૧૫૪ મા જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

154th Birthday of Mahatma Gandhi: ગાંધીજીના જીવન સંદેશને સૌ નાગરિકોએ આત્મસાત કરવો જોઈએ: નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ગાંધીનગર, 02 ઓક્ટોબરઃ 154th Birthday of Mahatma Gandhi: સત્ય, અહિંસા, પ્રેમ અને … Read More

Gandhi jayanti: જામનગરની વિવિધ સંસ્થાઓ તથા રાજકીય પક્ષો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવવામાં આવી

Gandhi jayanti: જામનગર જિલ્લા શહેર કોંગ્રેસ તેમજ જામનગર જિલ્લા શહેર ભાજપ તેમજ અન્ય શૈક્ષિનિક સંસ્થાઓ દ્વારા બે ઓક્ટોબર ગાંધીજી પ્રસંગે શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં … Read More

Gandhi jayanti: બાપુ ૧૫૨મી જન્મજયંતીએ સ્વચ્છતાના મંત્રને આત્મસાત કરી ગુજરાતને નિર્મળ- સંપૂર્ણ સ્વચ્છ રાખીએ એજ પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રારંભ થયેલ અમૃત ૨.૦ યોજના અને સ્વચ્છ ભારત મિશન- 2 માં સ્વચ્છતા અને જળશક્તિના કામો થકી ગુજરાત અગ્રેસર રહેશે ૩૧ અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો … Read More

Lakhota Nature Club: વાઈલ્ડલાઈફ વિક ના પ્રારંભે લાખોટા નેચર કલબ અને મહાનગરપાલિકા દ્વારા તળાવ સફાઈ અભિયાન હાથ ધરાયું

Lakhota Nature Club: કલબના સદસ્યો અને સફાઈ કર્મીઓએ તળાવ નો અમુક ભાગ સ્વચ્છ કરી સપ્તાહ ની કરી ઉજવણી અહેવાલ: જગત રાવલજામનગર, ૦૨ ઓક્ટોબર: Lakhota Nature Club: આજે ૨ ઓક્ટોમ્બર ગાંધી … Read More

Gandhi jaynti: વડાપ્રધાન મોદી, સોનિયા ગાંધી સહિત અનેક નેતાઓ પહોંચ્યા રાજઘાટ, બાપુને અર્પણ કરી શ્રદ્ધાંજલિ- જુઓ વીડિયો

Gandhi jayanti: મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી નવી દિલ્હી, 02 ઓક્ટોબરઃ Gandhi jayanti: રાષ્ટ્રપિતા … Read More

Clean India Mission Urban: રાજ્ય ભરની 14250 ગ્રામ પંચાયતોમાં આગામી ગાંધી જયંતિએ ખાસ ગ્રામસભા યોજાશે

ગાંધીજયંતિથી દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રારંભ થનારા ‘સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦’ અને ‘અમૃત ૨.૦ મિશન’નો ગુજરાતમાં પણ જનભાગીદારીથી રાજ્યવ્યાપી પ્રારંભ થશે પ્રધાનમંત્રી પાલનપૂરની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભાના ગ્રામજનો … Read More

कोविड-19 से व्‍याप्‍त डर के बावजूद खादी इंडिया के कनॉट प्‍लेस गांधी जयंती के अवसर पर 1.02 करोड़ रुपये की बिक्री

कोविड-19 से व्‍याप्‍त डर के बावजूद खादी इंडिया के कनॉट प्‍लेस स्थित प्रमुख विक्रय केन्‍द्र ने गांधी जयंती के अवसर पर 1.02 करोड़ रुपये की बिक्री दर्ज की 04 OCT … Read More

અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

૧૦૦ થી વધુ તબીબી, મેડીકલ સ્ટાફગણને શાલ, માસ્ક અને સેનેટાઈઝર આપી સન્માનિત કરાયા અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨૦૦થી વધુ કોરોના દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઈ સ્વસ્થ થયા છે અહેવાલ: … Read More

અંબાજી ખાતે આજે ગાંધીજયંતી નિમિત્તે સ્વયં સફાઈ કરી અને સ્વચ્છતા રાખવા લોકો સુધી સંદેશો પહોચાડ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૦૨ ઓક્ટોબર: આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતી એટલે સ્વચ્છતા દિવસ તરીકે પણ ઓળખાતો હોય છે ત્યારે આજરોજ યાત્રાધામ અંબાજી ખાતે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ … Read More

પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી

ગાંધી જયંતિએ ગાંધી જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધી વિચારધારામાં છે – મુખ્યમંત્રીશ્રી ગુજરાતે સદા-સર્વદા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને દેશ-દુનિયાનું માર્ગદર્શન … Read More