Vaishno Devi Katra special trains canceled: નોન – ઇન્ટરલોકિંગ કાર્યને કારણે પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો રદ રહેશે

Vaishno Devi Katra special trains canceled: ગાંધીધામ – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ, હાપા – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ અને જામનગર – શ્રી વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. … Read More

Nagda station: 9 જૂનથી અમદાવાદ-પટના અજીમાબાદ સ્પેશિયલ નું નાગદા સ્ટેશન પર સ્ટોપેજ

અમદાવાદ , ૦૨ જૂન: Nagda station: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 02947/02948 અમદાવાદ – પટના – અમદાવાદ અજીમાબાદ સ્પેશિયલ ટ્રેનને 9 જૂન, 2021 થી … Read More

Tejas express તેજસ એક્સપ્રેસ 30 જૂન સુધી રદ રહેશે.

Tejas express: 82901/82902 અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 30 જૂન 2021 સુધી રદ કરવામાં આવી છે. અમદાવાદ , ૩૧ મે: Tejas express: વર્તમાનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારી ની પરિસ્થિતિ … Read More

પશ્ચિમ રેલવેએ ચર્ચગેટ (Churchgate)ખાતે હેરિટેજ ભવનના આકર્ષક અને સૌંદર્ય લક્ષી સ્વરૂપને પુનર્જીવિત કર્યું

Churchgate: બિલ્ડિંગના આગળના ભાગને આરજીબીડબલ્યુ આધારિત બહુરંગી એલઇડી લાઇટિંગ ઉપકરણોથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ લાઇટિંગ કાર્ય મુખ્ય મથકની ઇમારતને યોગ્ય પ્રસંગોએ વિવિધ થીમ સાથે સુંદર બનાવશે. અમદાવાદ , ૩૦ … Read More

Rajkot to Samastipur: રાજકોટ થી સમસ્તીપુર વચ્ચે ચલાવવામાં આવી રહેલ સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવાઓ વિસ્તારિત

Rajkot to Samastipur: ટ્રેન નંબર 09521 નું યાત્રી આરક્ષણ તમામ કમ્પ્યુટરાઇઝ્ડ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર થી 30 મે 2021 ના રોજ શરૂ થશે. અમદાવાદ , ૨૯ મે: Rajkot to Samastipur: રાજકોટ થી સમસ્તીપુર … Read More

Oxygen exp train: પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી

Oxygen exp train: 51 ઓક્સિજન એક્ક્ષપ્રેસ ટ્રેન ચલાવિને 8 રાજ્યો માં સપ્લાય કરી 5100 ટન પ્રાણવાયુ Oxygen exp train: હાપા થી 37  તથા કાનાલુસ થી 14 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો નું સંચાલન કરવામાં આવ્યું  અમદાવાદ … Read More

Train cancel: અમદાવાદ થી પુરી તથા હાવડા જવાવાળી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

Train cancel: યાસ વાવાઝોડાને કારણે અમદાવાદ થી પુરી તથા હાવડા જવાવાળી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે  અમદાવાદ , ૨૫ મે: Train cancel: હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ‘યાસ’ વાવાઝોડાને લીધે સુરક્ષાના કારણોસર અમદાવાદ થી પુરી તથા હાવડા જવાવાળી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. … Read More

Train cancel: “યાસ” વાવાઝોડા ને કારણે આ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

Train cancel: “યાસ” વાવાઝોડા ને કારણે અમદાવાદ-હાવડા અને ઓખા-હાવડા સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે અમદાવાદ ,૨૩ મે: Train cancel: હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત “યાસ” ને લીધે સુરક્ષાના કારણોસર અમદાવાદ-હાવડા અને … Read More

Cyclone yas: ચક્રવાત યાસ ને કારણે અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે

Cyclone yas: હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત *યાસ* ના કારણે, સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે. અમદાવાદ , ૨૨ મે: Cyclone yas: હવામાન વિભાગની ચેતવણી મુજબ … Read More

Pukhrayan Station: અમદાવાદ – દરભંગા અને અમદાવાદ – વારાણસી સ્પેશિયલ ટ્રેનનું સ્ટોપેજ પુખરાયાં સ્ટેશન પર પુનઃસ્થાપિત

Pukhrayan Station: ટ્રેન નંબર 09167/09168 અમદાવાદ-વારાણસી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પણ 01 જૂન 2021 થી પુખરાયાં સ્ટેશન પર રોકાશે. અમદાવાદ , ૨૨ મે: Pukhrayan Station: રેલ પ્રશાસન દ્વારા ઉત્તર પ્રદેશ ના પુખરાયાં … Read More