Dwarka temple darshan: રાજ્ય ના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ તેમના ધર્મ પત્ની સાથે કર્યા ભગવાન દ્વારકાધીશના દર્શન…
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૦ ઓગસ્ટ: Dwarka temple darshan: સુપ્રસિદ્ધ દ્વારકાના જગતમંદિરમાં બિરાજમાન, કાળીયા ઠાકોરના અદભૂત અને નયનરમ્ય દર્શનનો અનેરો લ્હાવો મેળવતા ગૃહ રાજ્ય મંત્રી….
પ્રદિપસિંહ જાડેજા એ તેમના ધર્મ પત્ની સાથે દ્વારકાઘીશના ચરણોમાં શીશ નમાવી ભક્તિભાવ પૂર્વક પુજા-અર્ચન કરી ધન્યતા અનુભવી….
ભગવાન દ્વારકાઘીશની (Dwarka temple darshan) કૃપા આશિષ આપણા સૌના પર સદાય વરસતા રહે એવી પ્રાર્થના કરી ભગવાન ના ચરણો મા શિસ જુકાવ્યું….