Junagadh 2 1

જૂનાગઢ – ચાલુ વર્ષે કોરોના પરિસ્થિતિમાં દામોદર કુંડ ખાતે નહીં થાય પિતૃ તર્પણ

જૂનાગઢ,17 ઓગસ્ટ:દર વર્ષે ભાદરવી અમાસના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરે છે ભાદરવી અમાસના દિવસે કોરોના પરિસ્થિતિમાં લોકો દામોદર કુંડ ન આવે અને પોતાના ઘરે રહીને ભાદરવી અમાસ ઉજવે તેવી તિર્થગોર બ્રાહ્મણોની અપીલ

જૂનાગઢ – ભાદરવી અમાસ નિમિત્તે દામોદરકુંડ ખાતે કોરોના સંદર્ભે પ્રવેશબંધી ફરમાવવામાં આવી

Junagadh 2 1

દામોદર કુંડ તિર્થગોર સમિતિએ જાહેર જનતા જોગ નિવેદન આપી લોકોને ઘરે રહીને ભાદરવી અમાસનું પિતૃ તર્પણ કરવા અપીલ કરી તિર્થગોર સમિતિ દ્વારા સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી કરાઈ પ્રાર્થના