Kharikat Canal: અમદાવાદ ના ગોર ના કુવા પાસે પસાર થતી ખારીકટ કેનાલ ની ઘટના
Kharikat Canal: કેનાલ ની પાસે લોકો ની ભીડ એકત્રિત થઈ
અમદાવાદ , ૧૨ એપ્રિલ: અમદાવાદ ના ગોર ના કુવા પાસે પસાર થતી ખારીકટ કેનાલ (Kharikat Canal) ની ઘટના
- ત્રણ બાળકો રમતા હતા તે દરમ્યાન ૧૧ વષઁ ની બાળકી દેવીપુજક રાધા સોમાભાઈ કેનાલ મા ગરકાવ થઈ
- ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર જવાનો એ કેનાલ ના પાણી મા ઉતરી તેની શોધખોળ હાથ ધરી
- કેનાલ ની પાસે લોકો ની ભીડ એકત્રિત થઈ
આ પણ વાંચો…Mahakumbh 2021: આજે શાહી સ્નાન, 50 ટકા સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ