જામનગરના ભૂચરમોરી શહીદ સ્મારક પર શહીદોને શ્રધાંજલિ અર્પણ કરતા રાજ્યમંત્રી જાડેજા
રિપોર્ટ: જગત રાવલ
દેશના ઇતિહાસમાં જેને મીની જલિયાવાલા બાગનું યુદ્ધ કહેવામાં આવ્યું છે અને ધર્મની રક્ષા માટે ખેલાયેલા મુગલ સામ્રાજ્ય સામે ના સૌથી લાંબુ યુદ્ધ એટલે ભૂચર મોરીનું યુદ્ધ નો ઉલ્લેખ ઇતિહાસમાં કરવામાં આવ્યો છે.
જામનગર નજીક ધ્રોલ પાસે ખેલાયેલા આ યુદ્ધ માં શહીદ થયેલા નરબન્કા ઓને આજે પણ સાતમ ના દિવસે લોકો યાદ કરે ચર અને શ્રધાંજલિ અર્પણ કરે છે
રાજ્યના અન્ન પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) દ્વારા આજે આ શહીદ સ્મારક પર યુદ્ધમાં શહીદ થયેલા વિરો ને શ્રધાંજલિ આપવામા આવી હતી.