ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના ગેસ નો વપરાશ કરતા ઉદ્યોગ એકમો માટે 4 મોટી રાહત

ગાંધીનગર, ૦૯ મે ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે.મુખ્ય મંત્રીશ્રીના … Read More

ગુજરાતની પ્રથમ પીપીઈ ઇક્વિપમેન્ટ બનાવનાર બની જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ

કવચ નિર્માણ કરતા જી.જી.હોસ્પિટલના ડોક્ટરો જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ડોક્ટરોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટની અછત નિવારવા સ્ટાફ માટે ‘કવચ’ નામક ઈક્વિપમેન્ટસ તૈયાર કર્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસના અનેક … Read More

શ્રમિકો પાસેથી ટીકીટનાં નામે લાખો રૂપિયા લૂટવાનો પીળો પરવાનો કાર્યકર્તા-નેતાને કોણે આપ્યો? ભાજપ જવાબ આપે:કાંગ્રેસ

અમદાવાદ,૦૮,મે૨૦૨૦• સુરતમાં ભાજપે આફતને ‘અવસર’માં પલટાવીઃ સરકાર પરપ્રાંતિયોની ટિકિટના પૈસા કાઢતી નથી અને ભાજપના કોર્પોરેટર-ભાઈ કાળાબજાર કરે છે, ઓફિસમાંથી કાળા બજારનો વિડીયો વાયરલ.મજબુર શ્રમિકોનું શોષણ.• મદદને બદલે માર અને ટીકીટ … Read More

सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ पश्चिम रेलवे का मिशन डिस्ट्रिब्यूशन हुआ और अधिक सार्थक

मुम्बई, 08 मई 2020 पश्चिम रेलवे के 6 मंडलों में 41 दिनों से चल रहा सेवा अभियान “मिशन फूड़ डिस्ट्रिब्यूशन”, अब सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ … Read More

પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય જવા દેશમાં 163 વિશેષ ટ્રેનોમાંથી 97 એકલા ગુજરાતમાંથી રવાના થઇ

ગાંધીનગર,૦૮ મે ૨૦૨૦◆ શુક્રવારે વધુ 33 વિશેષ ટ્રેન રવાના થશે◆ ઉત્તરપ્રદેશ માટે 57-ઓરિસ્સા માટે 16- બિહાર 16- ઝારખંડ-4 સહિત 94 વિશેષ ટ્રેન દ્વારા અત્યાર સુધીમાં 1 લાખ 50 હજારથી વધુ … Read More

લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલવેએ ગ્રાહકો ને સ્માઇલ સાથે આપી સેવા 3258 રેક્સ ના લોડીંગ દ્વારા 6.14 મિલિયન ટન જરૂરી વસ્તુઓ સાથે

દેશ માં  22 માર્ચ, 2020 થી સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં, પશ્ચિમ રેલ્વેએ7 મે, 2020 સુધી 3258 રેક લોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાંપીઓએલ-361, ખાતર -402, મીઠું -186, ફૂડગ્રેન -13, … Read More

80 किलोमीटर लंबी सड़क का उद्घाटन, इससे कैलाश-मानसरोवर तीर्थयात्रा में समय की बचत होगी

रक्षा मंत्री श्री राजनाथ सिंह ने 80 किलोमीटर लंबी सड़क का उद्घाटन किया; इससे कैलाश-मानसरोवर तीर्थयात्रा में समय की बचत होगी 08 MAY 2020 by PIB Delhi कैलाश-मानसरोवर यात्रा और … Read More

પરપ્રાંતિયોને રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ : સંબંધિત જિલ્લા કલેકટરશ્રી કે ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે

ગાંધીનગર, ૦૮૮મે ૨૦૨૦ કોરોના સંક્રમણથી બચવા માટે◆નાગરિકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો જ સંક્રમણથી બચી શકાશે – રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ◆પરપ્રાંતિયોને … Read More

લોકોના સહયોગ થી તંત્ર કોરોના સામે લડાઇ લડી રહ્યું છે:પંકજ કુમાર

સચિવશ્રી પંકજ કુમારે આજે વડોદરાની મુલાકાત સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણ પર દેખરેખ માટેખાસ નિમાયેલા મહેસૂલ વિભાગ ના અધિક મુખ્ય લઈ તંત્ર દ્વારા કોરાના સામે લેવામાં આવેલા પગલાંઓની સમીક્ષા કરી કોરોના … Read More

प्रधानमंत्री ने महाराष्ट्र के औरंगाबाद में हुई रेल दुर्घटना में लोगों की मौत पर दुख जताया

08 MAY 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने औरंगाबाद, महाराष्ट्र में हुई रेल दुर्घटना में लोगों की मौत पर दुख व्यक्त किया है। प्रधानमंत्री ने कहा, “औरंगाबाद, महाराष्ट्र में … Read More