Paresh thum

પરેશભાઈ ધાનાણી અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલા નુકશાન અંગે ખેડૂતોની વેદના જાણી હતી.

૦૫ સપ્ટેમ્બર,,અમરેલી:વિપક્ષનેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ, ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમર તથા ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત સહિતના આગેવાનોએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વાકીયા તથા ભાડ ગામે અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલા નુકશાન અંગે જાત સમીક્ષા કરી ખેડૂતોની વેદના જાણી હતી.

banner still guj7364930615183874293.