કોને…?? શા માટે…?? માર્યું જામનગર મહાનગરપાલિકા ની લાઈટ શાખા ને તાળું જાણો…
રિપોર્ટ:જગત રાવલ, જામનગર
જામનગર મહાનગરપાલિકા ની લાઈટશાખા ને આજે જામનગર મહાનગરપાલિકા ના વિરોધપક્ષ ના નગરસેવકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી.
વિરોધપક્ષ ના પૂર્વ નેતા અસલમખીલજી અને અન્ય નગરસેવકો એ છેલ્લા ૧૫ દિવસ થી નગરસીમ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોઈ અનેક રજુવાત છતાં ફરિયાદ નો કોઈ નિકાલ નહીં આવતા આજે મહાનગરપાલિકા ની કચેરીમાં આવેલી લાઈટ શાખા ને તાળા બંધી કરી હતી.