Surendranagar Rescue: ટોકરાળા ગામે સાત લોકોનું સલામત રીતે રેસ્ક્યુ કરાયું
Surendranagar Rescue: લીંબડી તાલુકાના ટોકરાળા ગામે સાત લોકોનું સલામત રીતે રેસ્ક્યુ કરાયું
સુરેન્દ્રનગર 03 જુલાઈ: Surendranagar Rescue: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ટોકરાળા ગામના સર્વિસ રોડ પર પાણી આવી જતા ગઈ કાલે નર્મદા કેનાલ પર સાત વ્યક્તિઓ ફસાયા હતા.
જેની જાણ સ્થાનિક તંત્રને થતાં સરપંચ, તલાટી સહિત ગ્રામલોકોએ જે.સી.બી.ની મદદથી રેસ્ક્યુ કરીને ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતાં.
આ પણ વાંચો:–Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું; છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો