વેન્ટિલેટરના સહારે જીવનની શરૂઆત કરનાર, નવજાત બાળકને ૧૪ દિવસમાં કોરોના મુક્ત કરતા સિવિલના દેવદૂતો
અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૭ ડિસેમ્બર: બાળકનો જન્મ થાય ત્યારે માતાપિતા અને પરિવારજનોની ખુશી ચરમસીમાએ હોય છે. કમનસીબે ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત … Read More