જન સેવાઃ આંબાવાડી વિસ્તારમાં “આંબાવાડી ચેરીટેબલ કલીનીક”(clinic) શરુ કરવામાં આવ્યું, માત્ર આટલા ઓછા રુપિયામાં થશે સારવાર

ગરીબ પરિવારને સારવાર મળી રહે તે હેતુસર મીની હોસ્પિટલ(clinic)ની કરવામાં આવી શરૂઆત કોરોના કાળમાં સામન્ય બીમારી ધરાવતા લોકો માટે શરૂ કરવામાં આવી મીની હોસ્પિટલ કોરોના કાળમાં 4 ડોકટરની માનવ સેવાથી … Read More

સોશિયલ મીડિયાનો સુંદર ઉપયોગ: પ્લાઝમા ડોનેટ(plasma donate) કરવા ઇચ્છુક તાલીમાર્થી માટે કરાઈ અકાદમીના S.P.એ ટ્વિટ કર્યું…વાંચો સંપૂર્ણ માહિતી

કરાઈ અકાદમીના S.P.એ ટ્વિટ કર્યું, અમદાવાદ સિવિલે હોસ્પિટલે રિપ્લાય આપ્યો : ભાવિ પોલીસ અધિકારીઓ પ્લાઝ્માં ડોનેશન કરી સિવિલના સેવાયજ્ઞમાં જોડાયા કુલ ૨૮ તાલીમાર્થી પૈકી એન્ટિબોડીઝ ટાઇટર પોઝિટિવ આવ્યા હોય તેવા … Read More

Seva karya: શહેર અને તેની આસપાસના ગામમાં જરુરી દવા આપવાનું કાર્ય કરે છે આ ફાઉન્ડેશન

અમદાવાદ, 12 મેઃSeva karya: કોરોના વાયરસનો કહેર દેશભરમાં વરસી રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ભલે પરિસ્થિતિ આજે ખરાબ છે, પરંતુ જે રીતે મદદ કરવાની … Read More

Himmatsinh patel: જનતાનાં હિત માટે બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલની ધારાસભ્‍ય ગ્રાન્‍ટમાંથી રૂ. ૬૦.૦૦ લાખની ફાળવણી

Himmatsinh patel: હોસ્‍પિટલો ખાતે સાધનો વસાવવા માટે હિંમતસિંહ પટેલ તાકીદે જરૂરી કાર્યવાહી કરવા અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી જણાવ્‍યું હતું. અમદાવાદ , ૧૧ મે: Himmatsinh patel: અમદાવાદ શહેરની જનતાનાં હિત … Read More

“Maru gam corona mukt gaam” ના દ્રઢ નિર્ધાર સાથે સિંગરવા ગ્રામજનો દ્વારા આદરવામાં આવ્યો માનવસેવા યજ્ઞ

૫૦ બેડની સુવિધા ધરાવતા યુનિટમાં ૧૭૦થી વધુ દર્દીઓએ સફળ સારવાર મેળવી R.M.O. ડૉ. સ્મિતા લાલાણીએ અમેરિકા જવાને બદલે અમદાવાદના ગામડા(Maru gam corona mukt gaam)માં દર્દીઓની સેવા કરવાનું પસંદ કર્યું Maru … Read More

Saraspur covid center: અમદાવાદના સરસપુરમાં કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ

Saraspur covid center: સંત કબીર હોસ્પિટલમાં નિર્માણ પામેલ કોવિડ કેર સેન્ટર ગરીબ અને મધ્યમવર્ગીય માટે આશીર્વાદરૂપ બની રહેશે: પ્રદીપસિંહ જાડેજા રાજ્યમાં કોવીડ બેડની સંખ્યા અંદાજે એક લાખે પહોંચી અહેવાલ: અમિતસિંહ … Read More

ટીકા થતા AMCએ રસીકરણને લઇ નિર્ણય બદલ્યોઃ આજથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને અપાશે રસી- વાંચો શું છે મામલો

અમદાવાદ, 05 એપ્રિલઃ ગુજરાત સરકારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસી લેવા માટેની અપીલ કરી છે. પરંતુ હજી 45 વર્ષથી વધુ પહેલો ડોઝ પણ બાકી છે અને ઘણા સિનિયર સિટિજનોને પણ … Read More

positive story: બાળકને જન્મ આપીને બીજા દિવસે માતાને થયો કોરોના, ૩૦ ટકા જેટલા ફેફસા પણ કોરોનાથી ક્ષતિગ્રસ્ત બાદ પણ કોરોના સામે મેળવી જીત..!

કાળમુખા કોરોનાએ નવજાત પુત્રી અને માતાને અલગ કર્યા…! તબીબોએ કાળમુખા કોરોના સામે જંગ ખેલી માતા-પુત્રીનો મિલાપ કરાવ્યો મેધનાબેન દેદૂનના જુસ્સા અને સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠા સામે કોરોનાને હંફાવ્યો…! અહેવાલ: અમિત … Read More

NIMCJ awareness”માનવ શરીર એક નહીં પણ ૧૦૦ જેટલી વેક્સિન લઈ શકાય તેવી ક્ષમતા ધરાવે છે: ડો. મૌલિક શાહ

NIMCJ awareness: NIMCJ દ્વારા યુવા રસીકરણ ઝૂંબેશ મુદ્દે જનજાગૃતિ પેનલ ચર્ચા યોજાઈ અમદાવાદ: NIMCJ awareness: વર્તમાનમાં જ્યારે સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે આ મહામારીથી ખુદને સુરક્ષિત … Read More

અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત-૧૦૮ કોવિડ બેડની ક્ષમતા ધરાવતું આ સેન્ટર આગામી સમયમાં ૫૦૦ બેડસુધી લઈ જવાશે

‌‌વટવા-રામોલ-વસ્ત્રાલ હાથીજણ વિસ્તારના નગરજનો માટે આ કોવિડ કેર સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે:શ્રી પ્રદિપસિંહ જાડેજા આઇસોલેસનની સુવિધા ન હોય તેવા પરિવારો માટે વટવા વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત કરાયું … Read More