Unveiling of statue of Sri Ahilyabai Holkar: મુખ્યમંત્રીએ લોકમાતા શ્રી અહિલ્યાબાઈ હોલકરની પ્રતિમાનું અનાવરણ કર્યું

Unveiling of statue of Sri Ahilyabai Holkar: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા વોર્ડમાં બનાવેલા પાર્ટી પ્લોટનું શ્રી અહિલ્યાબાઈ હોલકર ઓપન પાર્ટી પ્લોટ નામાભિધાન કરાયું અમદાવાદ, 21 … Read More

Gujarat BJP: ગુજરાતને 182 સીટો કબ્જે કરવા ભાજપના સંકલ્પ સાથે રાજ્યભરમાં અગ્રણી કાર્યકર્તાઓ સાથે પ્રશિક્ષણ વર્ગ શરૂ કર્યા

Gujarat BJP: આજે શક્તિપીઠ અંબાજી ખાતે પણ વિવિધ 3 જિલ્લા માં પ્રશિક્ષણ વર્ગ શરૂ થયો છે અંબાજી માં આજે અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લા માં ત્રિદિવસીય રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત … Read More

love jihad law: લવ જેહાદના કાયદાના અમલીકરણ ઉપર રોક લગાવતા હાઇકોર્ટના હુકમને ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં પડકારશે

love jihad law: ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક એ  રાજય સરકારનો પોલીટીકલ એજન્ડા નહી પણ દુરવવ્હાર પ્રત્યેની વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તિત કરવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીનો દ્રઢ નિર્ધાર અહેવાલઃ દિલીપ ગજજર ગાંધીનગર, 27 … Read More

Gujarat assembly session: 27-28 સપ્ટેમ્બરના રોજ મળશે ગુજરાત વિધાનસભાનું સત્ર, પ્રદિપસિંહ જાડેજાએ આપી જાણકારી

Gujarat assembly session: પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે બે દિવસના આ સત્રમાં 18 શોકાજંલિ અને ચાર સરકારી વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવશે ગાંધીનગર, 25 ઓગષ્ટઃ Gujarat assembly session: ગુજરાત વિધાનસભાનું ચોમાસું … Read More

Exhibition of Gandhi picture: ગૃહ રાજ્ય મંત્રીએ દાંડી કૂચના મિજાજની અનુભૂતિ કરાવતા ગાંધી ચિત્રોના પ્રદર્શન નો સયાજીબાગ મ્યુઝિયમ ખાતે કરાવ્યો પ્રારંભ

Exhibition of Gandhi picture: બાપુના અંતેવાસી અને યરવડા માં તેમની સાથે જેલવાસ ભોગવનારા છગનલાલ જાદવના આ રેખાચિત્રો દર્શનીય છે Exhibition of Gandhi picture: આ ચિત્રો સ્વતંત્રતા આંદોલન સમયના મિજાજને અને … Read More

Pradipsinh Jadeja: ગુજરાતના બે સપૂતો એ ૩૭૦ મી અને ૧૩૫ એ કલમો ની નાબૂદી દ્વારા કાશ્મીર થી કન્યા કુમારી સુધી આઝાદીની સાચી અનુભૂતિ કરાવી

Pradipsinh Jadeja: વડોદરાએ પ્રજામંડળના પ્રયોગ દ્વારા રાજાશાહીમાં લોકશાહી ની પ્રેરણા સ્વતંત્રતા પહેલા આપી હતી: પ્રદીપસિંહ જાડેજા પ્રધાનમંત્રીએ ગુજરાતને અમદાવાદ સુરત મેટ્રો એઇમ્સ સહિત વિકાસની અઢળક ભેટો આપી છે અને ઓબીસી … Read More

Pradipsinh jadeja in Surat: સુરત શહેર માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મંજૂર કરવામાં આવ્યા, વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળપોલીસ સ્ટેશનોને મળશે આ સુવિધા

Pradipsinh jadeja in Surat: પોલીસ કમિશનરના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી પ્રદિંપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયના પોલીસ તંત્રની ઉત્તમ કામગીરીથી શાંતિ, સલામતી અને સુરક્ષાનું જતન થઇ રહ્યું હોવાથી આજે સમગ્ર … Read More

Netrotsav vidhi: ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે જગન્નાથજી મોસાળથી નિજમંદિરે પરત ફર્યા- નેત્રોત્સવ વિધિ યોજાઈ

Netrotsav vidhi: ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજી મંદિરે નેત્રોત્સવવિધિ અને ધ્વજારોહણમાં જોડાયા અમદાવાદ, 10 જુલાઇઃ Netrotsav vidhi: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ જગન્નાથજીના મંદિરે નેત્રોત્સવવિધિ અને ત્યારબાદ મંદિરની ધ્વજારોહણ … Read More

Bharuch hospital fire case: વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપિયા પાંચ લાખનું ઇનામ અપાશે : પ્રદિપસિંહ જાડેજા

Bharuch hospital fire case: મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી ભરુચ, 01 જુલાઇઃ Bharuch hospital fire case: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ … Read More

સોશિયલ મિડીયા દ્વારા અફવાઓ ફેલાવનાર સાવધાનઃ 10 જિલ્લા નવા સાયબર પોલીસ સ્ટેશન(Cyber police station) મંજૂર, રાજ્ય ગૃહમંત્રીએ આપી જાણકારી

આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ ૧૦ જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન(Cyber police station) મંજૂર સાયબર ક્રાઇમને અટકાવવા અને આવા ટેકનોક્રેટ ગુનેગારો સુધી પહોંચવા … Read More