મોટા સમાચારઃ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ ૧૫ વિધેયકોને(bill passed) રાજયપાલએ મંજુરી આપી, આ બિલમાં લવજેહાદનો કાયદો પણ સામેલ

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા ૮ વિધેયકોને(bill passed) મંજૂરીની મહોર મારતા રાજ્યપાલઃ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજયના નાગરિકોની સુખાકરી અને સુરક્ષાને સુદ્રઢ બનાવવા માટે જરુરી કાયદા બનાવવા રાજય … Read More