રાજ્ય સરકારે સ્મશાનગૃહોના અદના કર્મચારી(corona Worries)ઓ માટે લીધો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય- વાંચો આ માહિતી

રાજ્યના સ્મશાનગૃહોના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને(corona Worries) મળવાપાત્ર લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન … Read More

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ કોરોનાની સારવાર(corona treatment)ના ખર્ચમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને મળશે મોટી રાહત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો મહત્વનો નિર્ણય આ નિર્ણયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર(corona treatment) ખર્ચમાં મળશે મોટી રાહત. આવા પરિવારો ખાનગી … Read More

ST Bus: એસ.ટી બસ સેવાઓને કોરોના કાળમાં પણ અસર પડવા દીધી નથી અને સતત સેવારત રાખી છે: મુખ્યમંત્રી

ST Bus: મુખ્યમંત્રીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રથમવાર સંચાલનમાં મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ બસોનું મુસાફરોની સેવામાં E-લોકાર્પણ કર્યુ ST Bus: કોરોના એ ટ્રાન્સપોર્ટ-ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે … Read More

કોરોના સંક્રમણ નિયંત્રણ માટે મુખ્યમંત્રી આ શહેર ખાતે ચાર નવા ઓક્સિજન પ્લાન્ટ(oxygen plant)નું કર્યું ઇ-લોકાર્પણ

રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સીજન(oxygen plant)નો સતત અવિરત અસ્ખલિત પુરવઠો આપી રહ્યા છીએ રાજ્યમાં ડિસ્ચાર્જ રેટ વધી રહ્યો છે અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણ તરફ જઇ રહી છે … Read More

મુખ્યમંત્રીના સ્થાને યોજાઇ હતી કમિટી બેઠક, મ્યુકરમાઈકોસિસ(Mucormycosis) રોગને લઇ લેવાયા મહત્વના નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 08 મેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દરદીઓમાં મ્યુકોમાયરોસીસ(Mucormycosis)ના વધી રહેલા વ્યાપ અંગે પણ … Read More

“Maru gam corona mukt gaam” ના દ્રઢ નિર્ધાર સાથે સિંગરવા ગ્રામજનો દ્વારા આદરવામાં આવ્યો માનવસેવા યજ્ઞ

૫૦ બેડની સુવિધા ધરાવતા યુનિટમાં ૧૭૦થી વધુ દર્દીઓએ સફળ સારવાર મેળવી R.M.O. ડૉ. સ્મિતા લાલાણીએ અમેરિકા જવાને બદલે અમદાવાદના ગામડા(Maru gam corona mukt gaam)માં દર્દીઓની સેવા કરવાનું પસંદ કર્યું Maru … Read More

Big breaking: ગુજરાતના રાત્રી કરફ્યુને લઇ સરકારે લીધો મહત્વનો નિર્ણય, 36 શહેરોમાં લાગુ થયા નવા નિયમો- શું ખુલ્લુ રહેશે અને શું બંધ? વાંચો સંપૂર્ણ અહેવાલ

Big breaking: ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ હતો તે ઉપરાંત … Read More

ગુજરાતના મુખ્યમંત્રી(CM vijay rupani) જૂનાગઢ સિવિલની મુલાકાતે, દર્દીઓની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી-તેમના સંબંધીઓ સાથે વાત કરી

ગાંધીનગર, 04 મેઃ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી(CM vijay rupani) જૂનાગઢની મુલાકાતે ગયા અને કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરે તે પહેલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. … Read More

હાઇકોર્ટે(Gujarat high court) કાઢી સરકારની ઝાટકણી, કહ્યું- દર્દીઓને જરૂરિયાત અનુસાર ઇન્જેક્શન નથી મળી રહ્યા, ૧૧ મેના રોજ હાથ ધરાશે સુનાવણી

ગ્રામ્ય વિસ્તારો માં.શુ પરિસ્થિતિની ડિટેલમાં એફિડેવિટ કરો : હાઇકોર્ટે(Gujarat high court) ૧૦૮ ટોટલ નિષ્ફળ છે : હાઇકોર્ટે કોઈ કોર્પોરેશન પોતાની મનમાની ન કરે: હાઇકોર્ટની તાકીદ અમદાવાદ, 04 મેઃ અમદાવાદ સહિત … Read More

વિદેશ અને અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતીઓની મદદે આવી ગુજરાત સરકાર(Gujarat government), લીધો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર(Gujarat government) દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે – બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા રાજ્ય સરકાર(Gujarat government)નો મહત્વનો નિર્ણય વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની … Read More