પોલીસ તંત્રને સમાજ વિરોધી તત્વો સામે-ગૂંડા તત્વો સામે ઝિરો ટોલરન્સથી પેશ આવવા ફ્રિ હેન્ડ આપ્યો છે:-મુખ્યમંત્રીશ્રી

ગામડાનો-છેવાડાનો માનવી નિર્ભયતાથી જીવે-વિકાસ કરે- સામાન્ય માનવીને પણ ન્યાય મળે તેવી ભાવના સાથે પોલીસ તંત્રને સમાજ વિરોધી તત્વો સામે-ગૂંડા તત્વો સામે ઝિરો ટોલરન્સથી પેશ આવવા ફ્રિ હેન્ડ આપ્યો છે: મુખ્યમંત્રીશ્રી … Read More

નારીશક્તિની વંદના-યોગદાનને બિરદાવી સાચા અર્થમાં શક્તિ આરાધના પર્વ ઉજવીએ:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

શકિત ઉપાસના પર્વ ‘નવરાત્રિ’માં શક્તિવંદના અભિયાનથી નારી શક્તિની વંદના-યોગદાનને બિરદાવી સાચા અર્થમાં શક્તિ આરાધના પર્વ ઉજવીએ:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી શારદીય નવરાત્રિ પર્વના પ્રારંભે સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી સોશિયલ મિડીયા … Read More

નવરાત્રીમાં સોસાયટીના પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસ મંજૂરીની આવશ્યકતા નહિ

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૧૬ ઓક્ટોબર: રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી … Read More

જીવદયા રાજ્ય સરકારની પ્રાથમિકતા-મુખ્યમંત્રીશ્રી

રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને કુલ-પ૦ લાખના ચેક મેડીકલ વેટરનીટી-દવાઓ માટે વિડીયો કોન્ફરન્સથી અર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલુ … Read More

તાપી જિલ્લાના દોસવાડામાં સ્થપાશે વિશ્વનું સૌથી મોટું ઝીંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષ

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન પાંચ હજાર સ્થાનિક યુવાઓને રોજગાર અવસર-રપ હજારથી વધુને જીવનનિર્વાહનો આધાર મળશે ૧૦ હજાર કરોડના મૂડીરોકાણ સાથેના પ્લાન્ટનો પ્રથમ … Read More

સરકારની સહાયનો સહારો ન મળ્યો હોત તો કદાચ M.Phil.કરવું કઠીન બનત: ભાવેશ પરમાર

“વિદ્યાના અનુયાયીનો ટેકો બનતી રાજ્ય સરકાર” “સરકારની સહાયનો સહારો ન મળ્યો હોત તો કદાચ M.Phil.કરવું કઠીન બનત…..”-ભાવેશ પરમાર અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: પા..પા..પગલી પાડતા આંગણવાડીના બાળકથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા યુવાઓ શિક્ષણના … Read More

‘શ્રી કમલમ’, ખાતે રાજમાતા વિજયારાજે સિંધિયાજીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રદ્ધૈય રાજમાતા વિજયારાજે સિંધિયાજીના જન્મ શતાબ્દી વર્ષના સમાપન દિવસના અવસરે તેમની વિશેષ સ્મૃતિમાં ૧૦૦ રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાના વિમોચનના કાર્યક્રમના … Read More

અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા

રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે રાજ્યમાં વરસાદની અનિયમીતતા-દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની તિવ્ર અછત ન સર્જાય તે માટે … Read More

રાજ્યની પાંજરાપોળોને સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા નવી યોજના જાહેર

ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ-ગ્રીન ફોડર બેલર –ચાફકટર – ઇરીગેશન સીસ્ટમ – રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળ ને મળશે સહાય ગાંધીનગર,૧૧ ઓક્ટોબર: રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો … Read More

નવરાત્રીના સરકારનું નિર્ણયને આવકારતા કર્ણાવતી પાર્કના રહીશો

અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: અમદાવાદ ના સી ટી એમ એકસપ્રેસ હાઈવે સામે ની કર્ણાવતી પાર્ક સોસાયટી ના રહીશો એ કારોબારી ની બેઠક બોલાવી ને સર્વાનુમતે નિર્ણય લઈ ને આ વર્ષે નવરાત્રી … Read More