દિવાળીના તહેવારોમાં કોરોનાથી સાવચેતી અર્થે જનજાગૃતિ રેલી યોજાઈ

 અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડ્યાએ રેલીને લીલી ઝંડી દેખાડી કરાવ્યું પ્રસ્થાન રાજકોટ શહેરના મુખ્યમાર્ગ પર એન.ડી.આર.એફ. એન.સી.સી. ફાયર, 108 સહિતના વિભાગના જવાનો પ્લે કાર્ડ સાથે રેલીમાં જોડાયા રેલી પૂર્વે કોરોનાની ગાઈડલાઈનના … Read More