भारत की बड़ी उपलब्धि 6 महीने बाद कोविड दैनिक मरीजों की संख्या घटकर 16,500 दर्ज की गई

29 DEC 2020 by PIB Delhi: ‘संपूर्ण सरकार और पूरे समाज’ दृष्टिकोण के आधार पर एक सतत, सक्रिय और मजबूत रणनीति के साथ भारत ने आज वैश्विक महामारी कोविड के खिलाफ अपनी लड़ाई … Read More

भारत की कोविड वैक्सीन विकसित करने में अग्रणी भूमिका – डॉ. हर्षवर्धन

भारत-पुर्तगाल प्रौद्योगिकी सम्मेलन 2020 “मशीन लर्निंग और ऑर्टिफिशियल इंटेलिजेंस जैसी उच्च प्रौद्योगिकियों आधारित नए समाधान विकसित करने की दिशा में दोनों के देशों के बीच नई यात्रा” में डॉ. हर्षवर्धन … Read More

ફ્રેંકફર્ટની એક સંસ્થા દ્વારા કરાયેલું સંશોધન ઓસડીયા કોરોના વાઈરસ ની સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે

ફ્રેંકફર્ટની એક સંસ્થા દ્વારા કરાયેલું સંશોધન દર્શાવે છે કે આયુર્વેદિક સૂત્રોથી બનાવેલા ઓસડીયા કોરોના વાઈરસની સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીઈન્ફેમેટરી ફાયદા ધરાવે છે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કોવીડ-૧૯ … Read More

કોરોના સંક્રમણ વધતા રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોના સંક્રમણ વધતા AMC આવ્યું હરકતમાં: રાયપુર ખાતેનું ખાણીપીણી બજાર બંધ કરાવ્યું, લોકોની ભીડ વધુ થતા કરાઈ કાર્યવાહી.

કોરોનાની સારવાર વેળાએ તબિયતમાં સુધારો અને જ્ઞાનમાં વધારો થાય તે માટે ઓનલાઈન સ્ટડી

કોરોનાની સારવાર વેળાએ તબિયતમાં સુધારો અને જ્ઞાનમાં વધારો થાય તે માટે ઓનલાઈન સ્ટડી કરીને સમયને સાર્થક કરતો ૨૦ વર્ષીય શ્યામ ગઢિયા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: સંકટ સમયે સમજદારીભર્યો … Read More

જાણે હું ડોક્ટર બની ગઈ હોઉ તેવી ફીલિંગ્સ આવતી હતી

જાણે હું ડોક્ટર બની ગઈ હોઉ તેવી ફીલિંગ્સ આવતી હતી:શર્મિન કાલડીયા (ટ્રેઈની સ્ટુડન્ટ) કોવીડ દર્દીઓની ૧૦ દિવસની સારવારનો અનુભવ વાગોળતા મેડિકલ સ્ટુડન્ટ્સ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: હજુ … Read More

મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત:જય વસાવડા

કોરોના વાઇરસ ફેફસા ઉપર આક્રમણ કરી શકે…. છાતી ના જીગર ઉપર નહીં ટેસ્ટ , ટ્રેસ, ટ્રીટમાં પ્રશાસન ને સહકાર આપીએ મનોબળ મજબૂત તો સ્વાસ્થ સાબૂત: જય વસાવડા સંકલન…નિખિલેશ ઉપાધ્યાય/ નિરાલા … Read More

જામનગરની કોવિડ હોસ્પિટલ ના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી ખુદ કોરોના સંક્રમિત બન્યા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે, અને કોરોનાની મહામારી મા સારવાર કરી રહેલા કોરોના વોરિયર એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ … Read More

જામનગરમાં કોરોનાનું સંક્રમણ ઓછું કરવા દવા વિતરણ કરાયું.

કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર દ્વારા સતત ત્રણ દિવસ ઝુંબેશ હાથ ધરાઈ. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જીલ્લા વહીવટી તંત્ર તથા કામદાર કોલોની આરોગ્ય કેંન્દ્ર દ્રારા કોરોના સંક્રમણને પહોચી વળવા … Read More