ફ્રેંકફર્ટની એક સંસ્થા દ્વારા કરાયેલું સંશોધન ઓસડીયા કોરોના વાઈરસ ની સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે

ફ્રેંકફર્ટની એક સંસ્થા દ્વારા કરાયેલું સંશોધન દર્શાવે છે કે આયુર્વેદિક સૂત્રોથી બનાવેલા ઓસડીયા કોરોના વાઈરસની સામે તીવ્ર રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીઈન્ફેમેટરી ફાયદા ધરાવે છે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કોવીડ-૧૯ … Read More