દર્દીઓની સારવાર માટે સૈનિકની જેમ કોરોના સામે લડતા ૧૩ તબીબ દંપતિઓ

રાજકોટની પી.ડી.યુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે  સૈનિકની જેમ કોરોના સામે લડતા ૧૩ તબીબ દંપતિઓ કોઈના ઘરે માતા તો બીજે પુત્ર બીમાર:કેટલાક તબીબ પોતે સંક્રમિત થયા છતાં સાજા થઇ થાક્યા વગર … Read More

રાજકોટ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓના પરિવારજનોની જેમ સેવા આપતા કર્મયોગીઓ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સેવા માટે કર્મયોગીઓ અવિરત કામગીરી કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ પાસે તેના સ્વજનો સારવાર દરમિયાન ન હોવાથી તબીબો, નર્સ … Read More

એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી પ્રિતીબેન

રાજકોટની સમરસ કોવીડ હોસ્પિટલમાં એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી ભાવનગર જિલ્લાના પ્રિતીબેન નૈયારણ કહે છે, મને દર્દીઓના આશીર્વાદ મળે છે એટલે કોઇ તકલીફ નથી … Read More

માતા અને બાળક વચ્ચે સેતુરૂપ બનતા નર્સ દ્રષ્ટિબેન મોણપરા

કોરોના યોદ્ધા દ્રષ્ટિબેન ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા બાદ પૂર્વવત ફરજ પર જોડાઈ ગયાં  કોવિડ વોર્ડમાં કાર્યરત પડદા પાછળના કોરોના વોરિયરની અપ્રતિમ કથા  અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૧ ઓક્ટોબર: કોરોના … Read More

અમુક દર્દીઓ અહીંના ડોકટર્સ અને નર્સ સાથે કારણ વગરની બાબતે ખૂબ માથાકુટ કરતા હોય છે: રેશમાબેન દર્દી

સારવારમાં સહકાર ન આપતા દર્દીઓ સાથે પણ હસીને સમભાવપૂર્વક વર્તતા સિવિલના ડોકટર્સ ઇબાદતના અધિકારી છે. – નહેરૂનગર નિવાસી રેશમાબેન મલેક  રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: ‘‘અહીં બધી ટ્રીટમેન્ટ મફત મળતી હોય છે, એટલે ઘણાં … Read More

આ હોસ્પિટલ નથી ભગવાનનું મંદિર છે …ડોકટર નથી હાજર ભગવાન છે

અન્ય હોસ્પિટલમાં કૉવીડની સારવારથી કોઈ ફરક ન જણાતા સુરેશભાઈને સ્વજનોએ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા…હવે તેમને પહેલાં કરતાં ઘણું સારું લાગે છે વડોદરા,૨૮ સપ્ટેમ્બર: કોરોના પીડિત સુરેશભાઈ શાહ હાલમાં ગોત્રી હોસ્પિટલમાં … Read More

આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદ અને પ્રેમની વર્ષા કરીને વિદાય લેતા દર્દી નારાયણ

સમસર કોવીડ કેર સેન્ટરના આરોગ્ય કર્મીઓ પર આશિર્વાદ અને પ્રેમની વર્ષા કરીને વિદાય લેતા દર્દી નારાયણ “મેડીકલ સ્ટાફે દિકરાની જેમ મારી સેવા કરી છે”:  કિશોરચંદ્ર ચાંદરાણી “અંતે સિવિલ હોસ્પિટલની સારવારથી … Read More

સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના … Read More

ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓના નિષ્કામ કર્મયોગને “ભગવત ગીતા” આપી બિરદાવતા રમેશકુમાર વૈષ્ણવ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: મોરબીમાં જન્મેલા ક્રાંતિકારી જૈન સંત અને કવિશ્રી સંતબાલજીની  “પગલે-પગલે” કવિતાના આ શબ્દોને કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિએ પોતાના અંતરમનમાં ધારણ કરવાની જરૂર છે. આપણા સૌના જીવન માર્ગમાં … Read More

જામનગરની કોવિડ હોસ્પિટલ ના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી ખુદ કોરોના સંક્રમિત બન્યા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કોરોના નો ખોફ દિનપ્રતિદિન વધતો જાય છે, અને કોરોનાની મહામારી મા સારવાર કરી રહેલા કોરોના વોરિયર એવા તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ … Read More