ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના જીવનની રક્ષા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખી વિનંતી કરી હતી.

અમદાવાદ,૧૬ સપ્ટેમ્બર: દરિયાપુર વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના મહામૂલ્ય જીવનની રક્ષા માટે કોરોના સંક્રમણની સમાપ્તિ-વેક્સીન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકવા નામદાર ગુજરાત હાઈકોર્ટને તા. ૧૪-૯-૨૦૨૦ના રોજ પત્ર લખી વિનંતી કરી હતી. ગુજરાત ખાસ કરીને રાજકોટ અને વડોદરામાં … Read More

देश में कोविड-19 से ठीक होने वालों की संख्या 32.5 लाख के पार

देश में कोविड-19 से ठीक होने वालों की संख्या में बढ़ोतरी जारी, आज यह आंकड़ा 32.5 लाख के पार देश में कोविड के कुल मामलों, सक्रिय मामलों और इससे मरने … Read More

भारत में 70,000 से ज्यादा कोविड-19 रोगियों के डिस्चार्ज होने की रिकॉर्ड संख्या दर्ज की गई

भारत में 70,000 से ज्यादा कोविड-19 रोगियों के डिस्चार्ज होने के साथ ही,एक दिन में स्वस्थ होने वालों की रिकॉर्ड संख्या दर्ज की गई कुल मामलों में तीन-चौथाई से ज्यादा … Read More

કોરોનાએ શિક્ષક બનીને ઘણાય વ્યક્તિઓનું જીવન પરિવર્તન કર્યુ… જીવનશૈલી બદલી..

કોરોકાળમાં ૨૦૨૦નો શિક્ષક દિન વિશેષ છે… કોરોનાની આફતને ભારતજનોએ અવસરમાં પરીણમી.. કોરોનાની વ્યાપક મહામારીના કારણે લાગુપડેલા લોકડાઉનમાં સમાજના ઘણાય વર્ગમાં જીવનપરિવર્તન જોવા મળ્યુ…સતત નોકરી ધંધામાં વ્યસ્ત રહેતા અને સતત જીવનનિર્વાહ … Read More

कनस्तर बैग कोविड-19 मरीजों के उपचार में लगे स्वास्थ्य कर्मियों को इसके संक्रमण के जोखिम से बचा सकता है

कोविड-19 जैसे संक्रामक स्रावों को ठोस रूप देने वाला कनस्तर बैग कोविड-19 मरीजों के उपचार में लगेस्वास्थ्य कर्मियों को इसके संक्रमण के जोखिम से बचा सकता है 04 SEP 2020 … Read More

केन्‍द्र सरकार ने राज्‍यों को रिकॉर्ड तीन करोड़ एन-95 मास्‍को की आपूर्ति की

केन्‍द्र की ओर से 1.28 करोड़ से अधिक पीपीई किट और 10 करोड़ एचसीक्‍यू टैबलेट नि:शुल्‍क वितरित किये गये 13 AUG 2020 by PIB Delhi कोविड-19 महामारी के नियंत्रण और … Read More

भारत में कोविड-19 के एक दिन में सबसे अधिक 51,255 मरीज ठीक हुए

भारत में कोविड-19 बीमारी से अब तक एक दिन में सबसे अधिक 51,255 मरीज ठीक हुए कोविड-19 बीमारी से अब तक लगभग 11.5 लाख मरीज ठीक हो चुके है बीमारी … Read More

‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું છે

ગાંધીનગર, ૦૧ ઓગસ્ટ ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સામે ગુજરાતમાં જન સહયોગથી આરોગ્યલક્ષી જંગ આદરીને ‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું … Read More

કોરોના સંદર્ભે મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અઠવાઝોનનાઆગેવાનો,સોસાયટીના પ્રમુખો સાથે બેઠક કરી

ધન્વંતરિ રથ આપણી લાઇફલાઇન: સોસાયટીઓએ કોવિડ સુરક્ષા સમિતિ રચી નિયમોનું ઉલ્લઘંન ન થાય તેની તકેદારી રાખે તે જરૂરી: બંછાનિધિ પાની સુરત:શુક્રવાર: સુરત શહેરમાં કોરોના વ્યાપને રોકવા રાજય સરકાર અને સ્થાનિક … Read More

જૂનાગઢ – મનપામાં ભાજપના વોર્ડ નં ૬ ના કોર્પોરેટર રાજુભાઈ નંદવાણીનું અવસાન

જૂનાગઢ, ૨૩ જુલાઈ ૨૦૨૦ થોડા દિવસ અગાઉ તબિયત લથડતાં રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો રાજુભાઈ નંદવાણી સિંધી સમાજના મોભી હતા … Read More