PREM: पश्चिम रेलवे पर “प्रबंधन में रेलवे कर्मचारियों की भागीदारी (PREM)” बैठक का आयोजन

PREM: कर्मचारी कल्याण से सम्बंधित विभिन्न पहलों और उपायों पर की गयी चर्चा अहमदाबाद, 22 मई: PREM: पश्चिम रेलवे पर शुक्रवार, 21 मई, 2021 को वर्चुअल प्लेटफॉर्म के माध्यम से … Read More

કોરોનાના વધતા સંકટ પર પીએમ મોદી(PM Modi)એ યોજી હાઇ લેવલ બેઠક, ગૃહમંત્રી અને આરોગ્યમંત્રી રહ્યા હાજર- જાણો શું કહ્યું પીએમ મોદીએ..

નવી દિલ્હી, 15 મેઃ વધતા કોરોના સંકટને લઇ પીએમ મોદી(PM Modi)એ હાઇ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓને આ દિશામાં કામ કરવાનું કહ્યું. પીએમ મોદીએ કહ્યુ … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી(Amit shah)એ રાજ્યના સીએમ સહિત અધિકારીઓ સાથે યોજી હતી હાઇલેવલ બેઠક, શાહે અધિકારીઓની ઝાટકણી કાઢી- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 24 એપ્રિલઃ કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ થતી જઇ રહી છે. તેવામાં મહાનગરોમાં સ્થિતિ ઓર પણ વિકટ જોવા મળી રહી છે. સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થઇ રહી … Read More

chhattisgarh naxals attack: કેન્દ્રીય ગૃહમંત્રીએ યોજી ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક, અમિત શાહે કહ્યું- જવાનોએ લોહી વહાવ્યુ છે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય

નવી દિલ્હી, 05 એપ્રિલઃ છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદો વચ્ચે એક જંગલમાં નક્સલીઓની(chhattisgarh naxals attack) સાથે શનિવારે થયેલી અથડામણમાં 22 જવાન શહીદ થયા હતા. જવાનો શહીદ થયા બાદ કેન્દ્રીય … Read More

રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસો (corona case)ના સંદર્ભમાં કોર કમિટીની બેઠકમાં શું લેવાયો નિર્ણય, જાણો વિગત….

રાજ્યમાં આજે (Corona case) કોવિડ-૧૯ ના ૭૧પ કેસ નોંધાયા તથા ૪૯૫ દર્દીઓ સાજા થયા ગાંધીનગર, ૧૨ માર્ચ: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વધી રહેલા કોરોના કેસો (corona case)ના સંદર્ભમાં … Read More

કૃષિ કાયદા અંગે ખેડૂતોની માંગ અડગ: 4 જાન્યુઆરીએ થશે મહત્વની બેઠક

નવી દિલ્હી, 02 જાન્યુઆરીઃ છેલ્લા 37 દિવસથી પંજાબ હરિયાણાના ખેડૂતો કૃષિ કાયદાને લઇ આંદોલન પ્રદર્શન કરી રહ્યાં છે. આ આંદોલનને બંધ કરાવવા માટે સરકારે ખેડૂતો સમક્ષ અનેક પ્રસ્તાવ મૂક્યા છે. … Read More

કોરોના સંદર્ભે મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અઠવાઝોનનાઆગેવાનો,સોસાયટીના પ્રમુખો સાથે બેઠક કરી

ધન્વંતરિ રથ આપણી લાઇફલાઇન: સોસાયટીઓએ કોવિડ સુરક્ષા સમિતિ રચી નિયમોનું ઉલ્લઘંન ન થાય તેની તકેદારી રાખે તે જરૂરી: બંછાનિધિ પાની સુરત:શુક્રવાર: સુરત શહેરમાં કોરોના વ્યાપને રોકવા રાજય સરકાર અને સ્થાનિક … Read More

જામનગરની જનતાને શ્રાવણ માસ અન્વયે કલેક્ટરની અપીલ

જામનગરના ધર્મસંસ્થાનોના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજતા જિલ્લા સમાહર્તા રવિશંકર. જામનગર,૨૧ જુલાઈ ૨૦૨૦આજથી શ્રાવણ માસનો શુભારંભ થયો છે, આ પવિત્ર મહિનામાં મહાદેવના દર્શન, પૂજા, આરાધનાનું અનેરું મહાત્મ્ય છે, પરંતુ હાલમાં કોરોનાની … Read More