पश्चिम रेलवे महिला कल्याण संगठन ने मनाया ऑनलाइन शिक्षक दिवस

अहमदाबाद,08 सितम्बर:भारत के पूर्व राष्ट्रपति, विद्वान, दार्शनिक और भारत रत्न से सम्मानित डॉ. सर्वपल्ली राधाकृष्णन की जयंती के उपलक्ष्य में प्रति वर्ष 5 सितम्बर को भारत में शिक्षक दिवस मनाया … Read More

21वीं सदी का क्रांतिकारी सुधार है राष्ट्रीय शिक्षा नीति, 2020 : प्रकाश जावडेकर

05 SEP 2020 by PIB Delhi केन्द्रीय मंत्री श्री प्रकाश जावडेकर ने राष्ट्रीय शिक्षा नीति को 21वीं सदी का क्रांतिकारी सुधार बताया है। मुंबई के पारले तिलक विद्यालय एसोसिएशन के … Read More

રાજય સરકારે શાળાઓમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી:મંત્રીશ્રી કુંવરજી ભાઈ બાવળીયા

સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ યોજાયો માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર શિક્ષક દિન નિમિત્તે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સ્થિત દયામયી હાઈસ્કુલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક … Read More

સુરત ખાતે શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

શિક્ષક કાચા હીરા સમાન વિદ્યાર્થીને જ્ઞાનની ધારથી પાસાદાર બનાવી ચમકાવે છે: મંત્રી કિશોરભાઈ કાનાણી સુરત,શનિવાર: આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને પુણા ગામ સ્થિત એલ.પી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે સુરત જિલ્લા અને … Read More

શિક્ષકોએ માતા-પિતા-ગુરૂની જેમ બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવા જોઇએ:મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા

જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ તા.૫ સપ્ટેમ્બર- દેશના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રાધાક્રિષ્નન સર્વોપલીનની યાદમાં પમી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં રાજય સરકાર … Read More

કોરોનાએ શિક્ષક બનીને ઘણાય વ્યક્તિઓનું જીવન પરિવર્તન કર્યુ… જીવનશૈલી બદલી..

કોરોકાળમાં ૨૦૨૦નો શિક્ષક દિન વિશેષ છે… કોરોનાની આફતને ભારતજનોએ અવસરમાં પરીણમી.. કોરોનાની વ્યાપક મહામારીના કારણે લાગુપડેલા લોકડાઉનમાં સમાજના ઘણાય વર્ગમાં જીવનપરિવર્તન જોવા મળ્યુ…સતત નોકરી ધંધામાં વ્યસ્ત રહેતા અને સતત જીવનનિર્વાહ … Read More

જામનગરમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન દ્વારા શિક્ષકદિન ઉજવાયો

સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રાઘવજીભાઇના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનીત કરાયા અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગર:ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિપર પ્રતિવર્ષ ઉજવાતા શિક્ષકદિનની આજે પણ ઉજવણી કરવામાં આવી … Read More

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીશ્રીએ ફાળો અર્પણ કર્યો

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણસ્વીકારશિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્યમંત્રીશ્રીએ ફાળો અર્પણ કર્યો…… રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ૦૫ સપ્ટેમ્બર, ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ … Read More

સરકારી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું લક્ષ્ય શિક્ષકો રાખે: યોગેશભાઈ પટેલ

શિક્ષણની ગુણવત્તા અને વાતાવરણની રીતે સરકારી શાળાઓને આદર્શ શાળા બનાવવાનું લક્ષ્ય શિક્ષકો રાખે વિદ્યાર્થીઓને માત્ર ભણાવે નહિ એમનામાં બહારના વિશ્વને સમજવાની કુશળતા કેળવ:રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ જિલ્લા અને તાલુકા કક્ષાના ૧૨ … Read More

शिक्षक और शिक्षण की गहराती चुनौती

‘शिक्षक दिवस’ मनाया जाना अब भारत की औपचारिक संस्कृति का हिस्सा बन चुका है . सन 1962 से विख्यात दार्शनिक, शिक्षक और राजनेता भारत के द्वितीय राष्ट्रपति डा. सर्वपल्ली राधाकृष्णन … Read More