આરાધ્યે પરિવારના સાત સભ્યો કોરોના સામે જંગ જીત્યા

પરિવારના સૌથી નાના ચાર માસના શિવાંશ અને વરિષ્ઠ ૮૩ વર્ષીય દાદી રૂકમણીબેન સામે કોરોનાએ હાર માની સુરત, ૨૧ સપ્ટેમ્બર: કોરોના સામેનાં જંગમાં ગુજરાત દરેક મોરચે અડીખમ લડત લડી રહ્યું છે. … Read More

धनबाद: 300 बेड के कोविड हेल्थ सेंटर का हुआ उद्घाटन

योगा सेंटर, संगीत, लाइब्रेरी, टेलिमेडिसिन की सुविधा है उपलब्ध 9 अस्पताल : कुल बेड की संख्या हुई 1005 रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 21 सितम्बर: सोमवार को पीएमसीएच पीजी ब्लॉक … Read More

भारत का रिकवरी रेट 80% के पार पहुंच गया है

भारत में लगातार तीसरे दिन कोविड-19 के 90,000 से अधि​क रोगी हुए ठीक अब तक करीब 43 लाख मरीज ठीक हुए हैं, जो दुनिया में सबसे ज्यादा है ​​​​​​​भारत का … Read More

કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ: ડો. રાજેશ તેલી

કોરોના કરતા તેની ગેરસમજ વધુ ભયાનકકોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ – વહેલું નિદાન યોગ્ય સારવાર પૂરી પાડી આપની મહામુલી જિંદગી બચાવી શકે છે ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાઓ … Read More

ખાસ ફરજ પરના અધિકારીએ સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી

ખાસ ફરજ પરના અધિકારીએ વડોદરા શહેરના ખાસવાડી અકોટા અને વાસણા સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી ડો.રાવે સ્મશાનો ખાતે જલારામ ટ્રસ્ટની સેવાઓને શહેર માટે ઉમદા ગણાવીને બિરદાવી છે. ડો.રાવે આપ્યો … Read More

૭૦૦ રેમ્ડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો તાત્કાલિક ધોરણે રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવ્યો

કોરોનાના ઇલાજ માટે રાજકોટ જિલ્લાને મળ્યો ૭૦૦ રેમ્ડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો રાજયસરકારની ભલામણનો ફાર્માસ્યુટીકલ કંપનીઓએ આપેલો હકારાત્મક પ્રતિસાદ માંગણી મુજબ ખાનગી કોવિડ હોસ્પિટલને ઇન્જેક્શન પુરા પડાશે રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર: કોરોનાની સારવાર … Read More

ઈશ્વરનો પણ એક દસ્તુર છે,નબળા સમય પછી સારો સમય બહુ જલ્દી આવે છે: આસીફ જેરીયા, સીંગર

ઈશ્વરનો પણ એક દસ્તુર છે, નબળા સમય પછી સારો સમય બહુ જલ્દી આવે છે:રાજકોટના સીંગર આસીફ જેરીયાનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:રાજકોટના જાણીતા સીંગર આસીફ જેરીયાએ … Read More

પેથોલોજિકલ ઓટોપ્સી માટે રાજકોટનો ત્રીજો પરિવાર આવ્યો આગળ

સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ શરૂ થયેલ રાજકોટ ખાતેના પેથોલોજિકલ ઓટોપ્સી બ્લોકમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલ ત્રણ વ્યક્તિના પરિવારજનોએ પેથોલોજિકલ ઓટોપ્સી માટે આપી મંજૂરી કોરોનાગ્રસ્ત મૃતદેહની પેથોલોજિકલ ઓટોપ્સી માટે અન્ય … Read More

ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે

આધુનિક સુવિધાઓથી સજ્જ.. ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે……. ઓકિસજનની સુવિધા સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓ માટે રેડ અને ગ્રીન ઝોન બનાવાયો રાજકોટ જિલ્લા ધોરાજી … Read More

कोविड-19 रोगियों के स्वस्थ होने के मामले में अमेरिका को पीछे छोड़कर दुनिया में शीर्ष पर पहुंचा भारत

कोविड-19 रोगियों के स्वस्थ होने के मामले में अमेरिका को पीछे छोड़कर दुनिया में शीर्ष पर पहुंचा भारत देश में ठीक होने वाले रोगियों की संख्या 42 लाख के पार; … Read More