मुरादनगर में शेड गिरने अब तक 17 लोगों की मौत हो चुकी है।ये सभी लोग अंतिम संस्कार में शामिल होने श्मशान गए थे।

गाजियाबाद,03 जनवरी:  मुरादनगर में रविवार दोपहर को उखलारसी श्मशान घाट की छत गिर गई। इसमें कई लोग मलबे में दब गए। हादसे में अब तक 17 लोगों के मरने की … Read More

જામનગરમાં નવા સ્મશાન બનાવવા મુદ્દે નગરયાત્રા બાદ તંત્રને આવેદનપત્ર પાઠવાયું.

કોંગ્રેસના કોર્પોરેટર દેવશીભાઈ આહીર છેલ્લા સાત દિવસ થી સ્મશાન મુદ્દે કરી રહ્યા હતા નગર યાત્રા યાત્રા પૂર્ણ થતાં વિરોધ પક્ષના નેતા સહિત કોર્પોરેટર સાથે આપ્યું આવેદનપત્ર અહેવાલ: જગત રાવલ, જામનગર … Read More

ખાસ ફરજ પરના અધિકારીએ સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી

ખાસ ફરજ પરના અધિકારીએ વડોદરા શહેરના ખાસવાડી અકોટા અને વાસણા સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી ડો.રાવે સ્મશાનો ખાતે જલારામ ટ્રસ્ટની સેવાઓને શહેર માટે ઉમદા ગણાવીને બિરદાવી છે. ડો.રાવે આપ્યો … Read More

જામનગર શહેરમાં ત્રીજુ સ્મશાન શરૂ કરવા બાબતે કોંગી કોર્પોરેટરના ધારણા

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૬ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં ત્રીજૂં સ્મશાન શરૂ કરવાની માંગણી સાથે આજે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા ત્રણ દિવસ માટેના ધરણાં શરૂ કરવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા … Read More