કુલદિપભાઈ દાદીની પ્રથમ તિથીએ દર્દીઓમાં પોષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કર્યુ

સિવિલની સેવા-શુશ્રુષાનું ૠણ અદા કરતા કુલદિપભાઈ- દાદીની પ્રથમ તિથીએ દર્દીઓમાં પોષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કર્યુ….. ૯૦ વર્ષની ઉમરે દાદીની ઓર્થોપેડિક સફળ સર્જરી કરાવી હતી,જેના કારણે દાદીએ જીવનની સદી પૂરી કરી … Read More