ખેડૂત આંદોલન(Kisan andolan) મુદ્દે ઉશ્કેરાયા સાંસદો, સરકારની મુશ્કેલીઓમાં થયો વધારો, જાણો સંપૂર્ણ વિગત

Kisan andolan: સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને લખેલા પત્રમાં લખ્યું કે, ગાઝીપુર સરહદ પર સ્થિતિ ભારત-પાકિસ્તાન સરહદ જેવી છે નવી દિલ્હી, 05 ફેબ્રુઆરીઃ કિસાન આંદોલન(kisan andolan)ને હવે ઘણા દિવસો વિતી … Read More

ખેડૂત આંદોલન યથાવતઃ યૂપી અને હરિયાણાના ખેડૂતો ગાઝીપૂર સરહદે ભેગા થયા તેથી બોર્ડર બંધ કરાઈ, પોલીસનો કાફલો તહેનાત

નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ ખેડૂત આંદોલને ફરી એક વાર જોર પડક્યું છે. ગણતંત્ર દિવસની હિંસા બાદ આંદોલનમાં જે ઢીલ જોવા મળી હતી તે ગત દિવસોમાં ગાઝીપૂર બોર્ડર પરના યુદ્ધ બાદ … Read More