જૂનાગઢના મેડીકલ કોલેજના 2 છાત્રો રસીના 2 ડોઝ લીધા બાદ પણ આવ્યા કોરોના પોઝિટીવ(corona positive), કોલેજના ડીને જણાવ્યું આ કારણ

જૂનાગઢ, 13 માર્ચઃ જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતાં. પરંતુ બે દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ (corona positive)આવ્યો હતો. આથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું … Read More

Gujarat corona case: રાજ્યમાં 715 સંક્રમિત, 46 દિવસ બાદ નોંધાયા કોરોનાના આટલા એક્ટિવ કેસ

ગાંધીનગર, 13 માર્ચઃ કોરોનાની વેક્સિનની શરુઆત બાદ કેસમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ચૂંટણી બાદ કોરોનાના કેસ(Gujarat corona case)માં વધારો નોંધાયો છે. જી, … Read More

વડોદરા જિલ્લામાં આવતીકાલ સોમવાર થી ત્રીજા તબક્કાનું રસીકરણ (Third round vaccine) શરૂ થશે

Third round vaccine: ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૦ થી ૬૦ વર્ષની ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકોને રસી આપવા સરકારી અને ખાનગી દવાખાનાઓની યાદી જિલ્લા આરોગ્ય તંત્રે જાહેર કરી વડોદરા, … Read More

गुजरात : राज्य में आज कोरोना संक्रमण (Corona Case) के नये 267 मामले और 1 मरीज की मौत

राज्य में अभी तक कुल 2,641 एक्टिव केस (Corona Case) है जिसमें से 26 लोगों की हालत नाजुक है उन्हें वेन्टीलेटर पर रखा गया है। अहमदाबाद, 05 फरवरी: राज्य में … Read More

Gujarat Corona: राज्य में कोरोना संक्रमण के नये 298 मामले और 1 मरीज की मौत

गुजरात Gujarat Corona अहमदाबाद, 01 फरवरी: Gujarat Corona राज्य में आज कोरोना संक्रमण के नये 298 मामले सामने आये है और 1 मरीज की मौत हुई है। राज्य में आज … Read More

Corona update: गुजरात कोरोना के मामलों में गिरावट जारी, नये 316 मामले और 335 लोग स्वस्थ

Corona update राज्य में आज 9 महीने के बाद पहली बार कोरोना संक्रमण से एक भी मरीज की मौत नहीं हुई है। अहमदाबाद 31 जनवरी। Corona update गुजरात में कोरोना … Read More

કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જાણો વિગત….

અમદાવાદ, ૦૨ જાન્યુઆરી: રાજયના વિવિધ જિલ્લાઓ માં કુલ ૭૪૧ કેસ નોંધાયા છે. સાથે આજે ૯૨૨ દર્દીઓ એ કોરોનાને મહાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજયના કુલ … Read More

કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર: રાજ્યમાં આટલા ઓછા કેસ નોંધાયા, જાણો વિગત…

અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: ગુજરાતમાં એક મહિના પછી કોરોના કેસોના કેસ 1 હજારથી નીચે નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 988 નવા કેસ નોંધાયા છે અને 7 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે.રાજ્યમાં … Read More

રાજયમાં આજે કોવિડ- ૧૯ ના ૧,૫૯૮ નવા દર્દીઓ નોધાયા: આરોગ્ય વિભાગ

અમદાવાદ, ૨૮ નવેમ્બર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ૨ાજય સ૨કા૨ના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી ૨હ્યુ છે. આજે રાજયના વિવિધ … Read More

રાજયમાં આજે કોવિડ- ૧૯ ના ૧,૬૦૭ નવા દર્દીઓ નોધાયા: આરોગ્ય વિભાગ

અમદાવાદ, ૨૭ નવેમ્બર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ૨ાજય સ૨કા૨ના સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી ૨હ્યુ છે. આજે રાજયના વિવિધ … Read More