જામનગરમાં ચાર આતંકવાદીઓ બોમ્બ હથિયાર સાથે ધુસીયા..! જાણો પછી શું થયું…

ગુરુ ગોવિંદ સિંગ હોસ્પિટલને બૉમ્બ થી ઉડાવી દેવા દરિયાઈ માર્ગે ધુસીયા આતંકવાદીઓ અંતે તંત્રએ મોકડ્રિલ હોવાનું જાહેર કરતા લોકો એ નિરાંતનો શ્વાસ લીધો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ સપ્ટેમ્બર:જામનગર … Read More

જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાલાવડમાં હુમલાની ઘટના ને વખોડાય

સંઘના અગ્રણી પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર પાઠવી પગલાં લેવા માંગણી કરાઈ. અહેવાલ: જગત રાવલ , જામનગર જામનગર,૦૭ સપ્ટેમ્બર:વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા તથા શહેર દ્વારા કાલાવડ માં વરિષ્ઠ … Read More

જામનગરના જામજોધપુર ની નાહવા પડેલા મિત્રો પૈકી એક તરુણ નું ડૂબી જતાં કરુણ મૃત્યુ

અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૭ સપ્ટેમ્બર,જામનગર જિલ્લાના જામજોધપુરમાં વેલનાથ મંદિર ની બાજુમાં આવેલી નદી માં ગઈકાલે રવિવારે ત્રણ ચાર મિત્રો નાહવા માટે ગયા હતા, દરમિયાન ૧૭ વર્ષના એક તરૂણ નું … Read More

જામનગરનું ક્યાં ગામે 6 દિવસમાં 10 હથિયાર મળી આવ્યા જાણો..

લાલપુર તાલુકાના નવાગામમાં હથિયાર પકડાવાનો સિલસિલો અવિરત ચાલુ: છઠ્ઠા દિવસે વધુ ત્રણ હથિયારો મળી આવતા ભારે હડકંપ નાના એવા નવાગામ માંથી ૬ દિવસ માં ૧૦ હથિયાર મળી આવતા પોલીસ તંત્ર … Read More

જામનગરની જિલ્લા જેલમાં ૧૦૦ ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરાયું

જામનગરની જિલ્લા જેલમાં બે સેવાભાવી સંસ્થાઓના સહકારથી ૧૦૦ ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરાયું અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગરની જિલ્લા જેલમાં સુગમ વાતાવરણ જળવાયેલું રહે, તેવા પ્રયાસો કરવામાં … Read More

જામનગરના વોર્ડ ૨ માં ભૂગર્ભ ગટરના કામોનું ખાતમુહૂર્ત કરાયું..

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગર મહાનગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટરના કામો ના ખાતમુર્હુત વોર્ડ નંબર-2 માં કોર્પોરેટર જયેન્દ્રસિંહ એમ ઝાલા (હકાભાઈ ) તથા કોર્પોરેટર કિશનભાઈ માડમ ના પ્રયાસો થી … Read More

જામનગરમાં મોડી રાત્રીના શહેરના મુખ્ય માર્ગો ને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગરમાં સતત વધતા જતાં કોરોનાના પોઝિટિવ કેસ ની સામે વહીવટીતંત્ર દ્વારા સઘન કામીગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત મોડી રાત્રીના શહેરના મુખ્ય માર્ગો … Read More

જામનગરની હોસ્પિટલ માટે 75 વેન્ટિલેટર મશીન ફળવતા વડાપ્રધાન નો આભાર માનતા સાંસદ..

અહેવાલ: જગત રાવલ , જામનગર સમગ્ર રાષ્ટ્ર કોવિડ-19 ની મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્ર કોરોનાની મહામારી સામે જંગ જીતવા સજજ થઈ … Read More

જામનગરમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન દ્વારા શિક્ષકદિન ઉજવાયો

સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રાઘવજીભાઇના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને સન્માનીત કરાયા અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગર:ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિપર પ્રતિવર્ષ ઉજવાતા શિક્ષકદિનની આજે પણ ઉજવણી કરવામાં આવી … Read More

જામનગર એસ.ટી.વિભાગના ૧૨ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રાજયમાં એસ.ટી.ના કર્મચારીના કોરોનાના ટેસ્ટ કરવાની પ્રથમ ઘટના જામનગર એસટી ડિવિઝનના 348 કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા 12 કર્મચારીઓ કોરોના પોઝીટીવ અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૫ સપ્ટેમ્બર,જામનગરમાં કોરોનાને લઇને … Read More