Lata Mangeshkar wish PM: પ્રધાનમંત્રીએ લતા મંગેશકરજી નો તેમણે પાઠવેલી જન્માષ્ટમીની શુભકામનાઓ બદલ આભાર માન્યો

નવી દિલ્હી, ૩૦ ઓગસ્ટ: Lata Mangeshkar wish PM: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના અવસરે શુભકામનાઓ પાઠવવા બદલ લતા મંગેશકરજીનો આભાર માન્યો હતો. દંતકથારૂપ ગાયિકાએ પ્રધાનમંત્રીને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે ટ્વીટર … Read More