કુંભના મેળાને બંધ કરતા નારાજ સાધુઓએ વડાપ્રધાનને કહ્યુ- પહેલા પ્રચારસભા(election rallies)ઓ બંધ કરો..!

પૂર્ણ કુંભ મેળો તો 12 વર્ષમાં એક જ વાર આવે છે. જ્યારે ચૂંટણીઓ દર પાંચ વર્ષે આવે છે માટે પહેલા ચૂંટણી પ્રચાર સભા(election rallies) બંધ કરો હરિદ્વાર, 19 એપ્રિલઃ કોરોનાના … Read More

મહાકુંભમાં કોરોનાનું સંક્રમણ વધતા વડાપ્રધાન મોદી(PM Narendra Modi)એ કરી આ અપીલ, સ્વામી અવધેશાનંદ ગિરીએ આપ્યું સમર્થન..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી નવી દિલ્હી, 17 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, તેમાં હરિદ્વાર ખાતે … Read More

Mahakumbh 2021: ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ-સંતોમાં કોરોનાના લક્ષણો જોવા મળતા લેવાયો આ મોટો નિર્ણય

મહાકુંભ(Mahakumbh 2021)થી પાછા ફરી રહેલા લોકોથી દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો હરિદ્વાર, 16એપ્રિલઃ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળા(Mahakumbh 2021)માં છેલ્લા 5 દિવસમાં 1701 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ કોરોના તપાસ … Read More

Cororna in Mahakumbh: મહંત નરેન્દ્ર ગિરિ બાદ અખિલેશ યાદવ પણ આવ્યા કોરોના પોઝિટિવ, આજે હરિદ્વાર ખાતે ત્રીજુ શાહી સ્નાન -વાંચો સંપૂર્ણ અહેવાલ

હરિદ્વારા ખાતે ચાલી રહેલા મહાકુંભ(Cororna in Mahakumbh)માં 600 સાધુ સંતો કોરોના પોઝિટિવ આવ્યા નવી દિલ્હી, 14 એપ્રિલઃ આજે યપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કોરોના પોઝિટિવ આવ્યા છે. અખિલેશ યાદવે પોતે … Read More

Mahakumbh 2021: આજે શાહી સ્નાન, 50 ટકા સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ

આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ(Mahakumbh 2021) શાહી સ્નાનમાં કોરોનાનો કહેર હરિદ્વાર,12 એપ્રિલ: આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ(Mahakumbh 2021) શાહી સ્નાનમાં કોરોનાએ વિધ્ન નાખ્યું છે. શાહી સ્નાન પહેલા … Read More