પીએમ મોદીએ મન કી બાત(Mann Ki Baat)ના 75 મા એપિસોડ પુરા થતાં કાર્યક્રમ સાંભળનારને શુભેચ્છાઓ, જાણો વધુમાં ગુજરાત વિશે શું કહ્યું વડાપ્રધાને…
નવી દિલ્હી, 28 માર્ચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે રેડિયો પ્રોગ્રામ મન કી બાત (Mann Ki Baat) દ્રારા 75મી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ પહેલાં 28 ફેબ્રુઆરી 2021ના રોજ … Read More