નર્મદા જિલ્લા ના અનેક પડતર પ્રશ્નો માટે સાંસદ ની સંકલન સમિતિ માં રજુઆત વર્ષો જુના કામો હજુ કેમ અધૂરા છે ? વહીવટીતંત્ર પર પડી પસ્તાળ

અહેવાલ: સત્યમ બારોટ રાજપીપલા, ૨૧ ડિસેમ્બર: નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ માં સાંસદ મનસુખ વસાવા એ વહીવટી તંત્ર ને અનેક પ્રશ્નો પૂછી પસ્તાળ પાડી હતી પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા … Read More