Pradhan Mantri Rozgar Yojana: સબિતા માણેક પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ મળેલી ધિરાણ સહાયથી જાતે આત્મ નિર્ભર બન્યા અને અન્યને રોજગારી આપી

Pradhan Mantri Rozgar Yojana: સબીતાબેન સાથે હાલમાં આઠ સહકર્મીઓ ડોકટર અને વોચમેનના ગણવેશ બનાવી મેળવે છે રોજગારી Pradhan Mantri Rozgar Yojana: કોરોના કાળ દરમિયાન ૭૦૦ વોશેબલ પી.પી.ઇ. કીટ બનાવી કોરોનાકાળમાં … Read More