Sayajirao Maharaj: દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિઓ અને વિશ્વકક્ષાની સુખાકારી સયાજીરાવ મહારાજે વડોદરાની પ્રજાને આપી

Sayajirao Maharaj: હિંદુ લગ્ન કાયદો, બાળ લગ્ન પ્રતિબંધ, કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ અને મોટી વયની મહિલાઓ માટે શિક્ષણ આપવા જનાના મહાવિદ્યાલય, હોમ સાયન્સ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવ્યો … Read More