Somnath kailash Darshan: સોમનાથ મહાદેવના કૈલાશ દર્શન શ્રૃંગાર

Somnath kailash Darshan: શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી પર સોમનાથ મહાદેવને કૈલાશ દર્શન શ્રૃંગાર સોમનાથ, 01 સપ્ટેમ્બર: Somnath kailash Darshan: શ્રાવણ કૃષ્ણ ત્રયોદશી પર સોમનાથ મહાદેવને કૈલાશ દર્શન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા … Read More

Naag Panchami: આજે વાંચો નાગપંચમીનાં તહેવારની ઉત્ત્પત્તિ અને ઉજવણી સંદર્ભે મહાભારતનો એક રસપ્રદ પ્રસંગ

Naag Panchami: સમુદ્રમંથન અને નાગવંશનાં સર્વનાશને રોકવાનાં કાર્યને લીધે વાસુકિનાગનાં માનમાં આજે પણ નાગપંચમી ઉજવી એમને યાદ કરાય છે. આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી(Naag Panchami) . કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને … Read More

Somnath Mahadev Shringar: શ્રાવણના સાતમા દિવસે સોમનાથ મહાદેવને “અર્ક પુષ્પ અને વિવિધ શ્રૃંગાર”

Somnath Mahadev Shringar: શિવજીને અર્ક એટલેકે આંકડાના ફૂલ પ્રિય હોવાનો શિવપુરાણમાં ઉલ્લેખ સોમનાથ, 11 ઓગસ્ટ: Somnath Mahadev Shringar: શિવ ભક્તોનો મહાઉત્સવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે … Read More

Shravan Mas: અઢાર પુરાણો !: નિલેશ ધોળકિયા

Shravan Mas: પવિત્ર શ્રાવણ માસ એટલે સનાતની લોકો માટે અંદરથી ઉદભવતી સાત્વિકતાનો અવસર ! આ પ્રસંગે આજે થોડી આપણી બહુમૂલ્ય જણસ અણમોલ અઢાર પુરાણો બાબતે પ્રસ્તુતિ. પુરાણ શબ્દનો જ અર્થ … Read More

Shravan mas shiv puja: આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત, સવાર થી ભક્તો શિવમંદિરોમાં

અમદાવાદ , ૦૯ ઓગસ્ટ: Shravan mas shiv puja: આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઇ છે. સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની શરૂઆતમાં જ લોકોની શિવાલયોમાં ભારે ભીડ જામી છે. આજથી … Read More