PM visit: પીએમ મોદી ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સીએમ પણ રહ્યા પીએમની સાથે- જુઓ ફોટોઝ

ભાવનગર, 19 મેઃ પીએમ નરેન્દ્ર મોદી (PM visit) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત … Read More

સોમનાથ બાદ ગુજરાતના આ મોટા મંદિરો(Temple closed) પણ થયા બંધ, મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો આ નિર્ણય

અમદાવાદ, 11 એપ્રિલઃ કોરોના વધતા કેસોના કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ તો સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સાળંગપુર બી.એ.પી.એસ મંદિર, બગદાણા ગુરૂઆશ્રમ, સોમનાથ મંદિર, વીરપુર મંદિર, સુરતનું  અંબિકા … Read More

સોમનાથ મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી

સોમનાથ,૩૧ જુલાઈ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ  મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ  ધનરાજભાઇ  નથવાણી  આવેલ હતા. તેઓએ દર્શન  તત્કાલ મહાપુજન  કરી ધન્ય બન્યા હતા. આ  પ્રસંગે તેઓનું  સ્મૃતીભેટ  આપી  સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી એ  કરેલુ હતું. 

गुजरात के सोमनाथ में तीर्थयात्रा सुविधाओं का विकास‘ परियोजना के उद्घाटन में वर्चुअल तरीके से केंद्रीय पर्यटन राज्य मंत्री ने भाग लिया

केंद्रीय पर्यटन राज्य मंत्री (स्वतंत्र प्रभार) श्री प्रह्लाद सिंह पटेल ने आज पर्यटन मंत्रालय की प्रसाद स्कीम के तहत गुजरात के सोमनाथ में तीर्थयात्रा सुविधाओं का विकास‘ परियोजना के उद्घाटन … Read More

પ્રવાસન-ધામ, તીર્થ યાત્રાના વિકાસ કામોના E લોકાર્પણ-ખાતમૂર્હત કરતા મુખ્યમંત્રીશ્રી

કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રીશ્રી દિલ્હીથી વિડીયો લીંક દ્વારા ઉપસ્થિત રહ્યા રાજ્યમાં પ્રવાસન-ધામો તીર્થ યાત્રા ક્ષેત્રોના રૂ. ૧ર૬ કરોડના વિવિધ વિકાસકામોના E લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ પ્રસાદ યોજના અન્વયે સોમનાથમાં રૂ. … Read More