Pragatyotsav of Maa Ambe: કાલે પોષ સુદ પુર્ણીમા ને માં અંબે નો પ્રાગટ્યોત્સવ છે જેને લઇ મોટી સંખ્યા માં શ્રદ્ધાળુંઓ ની ભીડ આજ થી જ જોવા મળી રહી છે

Pragatyotsav of Maa Ambe: અંબાજી મંદિર બંધ રહેતાં આજે સમગ્ર મંદિર પરીસર ની લાઇનો ખાલી ને સુમસામ જોવા મળી રહી છે. જેને લઈ સમગ્ર મંદિર પરીસરમાં સન્નાટો જોવા મલી રહ્યો … Read More

સોમનાથ બાદ ગુજરાતના આ મોટા મંદિરો(Temple closed) પણ થયા બંધ, મંદિરના ટ્રસ્ટ દ્વારા લેવાયો આ નિર્ણય

અમદાવાદ, 11 એપ્રિલઃ કોરોના વધતા કેસોના કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ તો સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સાળંગપુર બી.એ.પી.એસ મંદિર, બગદાણા ગુરૂઆશ્રમ, સોમનાથ મંદિર, વીરપુર મંદિર, સુરતનું  અંબિકા … Read More

મુંબઇના સિદ્ધિવિનાયક બાદ ગુજરાતનું આ મંદિર(temple closed) પણ દર્શનાર્થીઓ માટે કરાયુ બંધ, ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય

સોમનાથ, 10 એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે. કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે રાજ્યમાં એક પછી એક મહત્વના સ્થળો તેમજ મંદિરો બંધ થઇ રહ્યાં … Read More