Surat Accident: બાજીપૂરા નેશનલ હાઇવે 53 પર જાનની બસ સાથે થયો ગંભીર અકસ્માત, 3 વ્યક્તિના ઘટના સ્થળે મોત

અકસ્માત(Surat Accident) થયેલા સ્થળે કારમી ચીસોએ વાતાવરણ અત્યંત ગંભીર અને ગમગીન માહોલ સર્જાયો સુરત, 05 ફેબ્રુઆરીઃ વહેલી સવારે માલેગાંવથી સુરત જાન લઇ જતી ખાનગી ટ્રાવેલ બસ ટેન્કરની પાછળ ઘુસી જતા … Read More

મુખ્યમંત્રીશ્રી સુરતમાં જાન ગુમાવનારા શ્રમજીવીઓ ના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

ગાંધીનગર, ૧૯ જાન્યુઆરી: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ સુરતમાં ગઈ રાત્રે ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટના ને કારણે જાન ગુમાવનારા શ્રમજીવીઓ ના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત … Read More