S.V.P. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા

કોરોનાકાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યુ ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે,ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે : વૈધ રામ … Read More