Economy of India: ભારતે વૈશ્વિક અવકાશ અર્થવ્યવસ્થામાં પોતાના હિસ્સામાં પાંચ ગણો વધારો કરવાનું લક્ષ્ય રાખ્યું છે: ડો.જિતેન્દ્ર સિંહ

Economy of India: અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની હરણફાળ ત્યારે જ શક્ય બની શકી છે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ક્ષેત્રને “ગુપ્તતાના પડદા”માંથી “અનલોક” કરવાનો સાહસિક નિર્ણય લીધો હતોઃ ડો.જિતેન્દ્ર સિંહ … Read More